Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી શુક્રવારના દિવસે ગુજરાત ના અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અમદાવાદ પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું આગામી તારીખ 11 માર્ચ 2022 ના શુક્રવારના રોજ સવારે 10:00 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવવાના છે ઇન્ટરનેશનલ એરપોર્ટ થી કમલમ કાર્યાલય સુધીનું એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ આ રોડ શોમાં હજારો લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો હોદ્દેદારો ધારાસભ્ય સાંસદ સભ્યો તેમજ જાહેર જનતા રોડ શોમાં વડાપ્રધાન મોદીને નિહાળવા માટે ઉપસ્થિત રહેવાના છે ઉલ્લેખનીય છે કે કોરોના કાર બાદ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રીતે roadshow પ્રથમ કહી શકાય જેને લઇ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના પ્રમુખ સી આર પાટીલ તેમજ તમામ કાર્યકરો ધારાસભ્યો સહિતના આગેવાનો કામે લાગી ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે

संबंधित पोस्ट

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

Karnavati 24 News

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News

સુરત : કડોદરા નગર પાલિકાનું 1.85 કરોડની પૂરાંત સાથેનું 34.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

Karnavati 24 News

29મીના રોજ ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સ્ટેડિયમનું કરશે ઉદ્ધાટન, કુલ પાંચ તબક્કામાં કરાઈ છે વ્યવસ્થા

Karnavati 24 News