Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

ઠળીયા ગામના સરપંચે અગત્યની નોટિસ જાહેર કરી તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી ને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળીયા ગામના સરપંચ વનરાજભાઈ મોભ દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે અને નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ગામતળ વિસ્તારમાં અથવા તો જાહેર રસ્તા ઉપર કરવામાં આવેલ ઉકરડા આગામી તારીખ 5 5 2022 ને ગુરુવાર સુધીમાં જે લોકોના ઉપર હશે તેમને તેમના ખર્ચે હટાવી લેવા જાહેર નોટીસ દ્વારા જાણ કરવામાં આવી છે તારીખ 6 5 2022 થી કોઈપણ વ્યક્તિના જો ઉકરડા જાહેર રસ્તા પર કે અન્ય જગ્યાએ હશે તો ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ભરી લેવામાં આવશે જેની જાણ ઠળિયા ગામ ના તમામ લોકોને કરવામાં આવી છે તેમ ઠળિયા ગામ ના સરપંચ વનરાજભાઈ મોભ ની યાદીમાં જણાવાયું છે તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

संबंधित पोस्ट

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

Karnavati 24 News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું જે પ્રસંગે પૂર્ણશ મોદી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

અરવલ્લી જિલ્લા માં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી બનશે .

Admin

 પાટણમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા યુવાનની બેગ ડેરી માલિક ને મળતા પરત કરી…

Karnavati 24 News

ઇન્સ્પેકશન કમેટીના ચેરમેન તરીકે બી.એડ. કોલેજ , નગરાળાનું ઇન્સ્પેકશન કરી ખૂટતા સૂચનો કર્યા

Karnavati 24 News

અમરેલીમાં ઠંડીનો પારો ગગડ્યો, 9.0 ડિગ્રી તાપમાન નોંધાયુ

Karnavati 24 News