ઠળીયા ગામના સરપંચે અગત્યની નોટિસ જાહેર કરી તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી ને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળીયા ગામના સરપંચ વનરાજભાઈ મોભ દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે અને નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ગામતળ વિસ્તારમાં અથવા તો જાહેર રસ્તા ઉપર કરવામાં આવેલ ઉકરડા આગામી તારીખ 5 5 2022 ને ગુરુવાર સુધીમાં જે લોકોના ઉપર હશે તેમને તેમના ખર્ચે હટાવી લેવા જાહેર નોટીસ દ્વારા જાણ કરવામાં આવી છે તારીખ 6 5 2022 થી કોઈપણ વ્યક્તિના જો ઉકરડા જાહેર રસ્તા પર કે અન્ય જગ્યાએ હશે તો ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ભરી લેવામાં આવશે જેની જાણ ઠળિયા ગામ ના તમામ લોકોને કરવામાં આવી છે તેમ ઠળિયા ગામ ના સરપંચ વનરાજભાઈ મોભ ની યાદીમાં જણાવાયું છે તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી