તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ આગામી તા. ૧૧/૦૫/૨૦૨૨નાં રોજ બપોરના ૧૫: ૦૦ કલાકે તાલુકા પંચાયત કચેરી, તળાજાનાં સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. પ્રમુખશ્રી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. તળાજા તાલુકાની જાહેર જનતાએ સેવા વિષયક, નિતી વિષયક, નામ. કોર્ટમાં પડતર હોય તેવી બાબતો જમીન મિલકત સબંધી દાવાઓ, દિવાની મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોની રજુઆતો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ/તેઓના પ્રશ્નો તા. ૦૭/૦૫/૨૦૨૨ સુધીમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત, તળાજાને તથા ગ્રામ્ય કક્ષાએ સબંધીત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા અનોદા છવામાં આવે છે.તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ આગામી તા. ૧૧/૦૫/૨૦૨૨નાં રોજ બપોરના ૧૫: ૦૦ કલાકે તાલુકા પંચાયત કચેરી, તળાજાનાં સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. પ્રમુખશ્રી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. તળાજા તાલુકાની જાહેર જનતાએ સેવા વિષયક, નિતી વિષયક, નામ. કોર્ટમાં પડતર હોય તેવી બાબતો જમીન મિલકત સબંધી દાવાઓ, દિવાની મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોની રજુઆતો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ/તેઓના પ્રશ્નો તા. ૦૭/૦૫/૨૦૨૨ સુધીમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત, તળાજાને તથા ગ્રામ્ય કક્ષાએ સબંધીત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા અનોદા છવામાં આવે છે.