Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

NPCILમાં 55,000 સુધીના પગારની નોકરી આવી સામે આ રીતે કરો અરજી

*શિક્ષણ* આ ભરતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ ક્રમ હોય તે જરૂરી કરવામાં આવેલો છે સ્નાતક

*અનુભવ*
આ ભરતીમાં ઓછામાં ઓછું એક વર્ષનો અને વધુમાં વધુ ત્રણ વર્ષનો અનુભવ કરવામાં આવેલો છે .

*પગાર*
આ ભરતીમાં સરકારી પગારધોરણ મુજબ પગાર ધોરણ નક્કી કરાયું છે .

*જગ્યા*
આ ભરતીમાં 225 કરતા વધારે જગ્યાઓ માટે ભરતી ની વિગત બહાર આવી છે .

*વય મર્યાદા*
આ ભરતીમાં ઓચામાં ઓછા 26 વર્ષ અને વધુમાં વધુ 41 ની વય મર્યાદા કરવામાં આવેલી છે .

*અરજી કરવાની રીત*
આ ભરતીમાં અરજી કરવાની રીત ઓનલાઈન કરાઈ છે . આ ઉપરાંત આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 28-04-2022 રાખવામાં આવેલી છે .

*અભ્યાસ*

આ ભરતીમાં એન્જિનિયરીંગ માં ગેટ 2022 ની પોસ્ટ – મેકેનિકલ એજીનીયરીંગ – 87 પોસ્ટ, આ ઉપરાંત કેમિકલ એજીનીયરીંગ – 49 પોસ્ટ, ઇલેક્ટ્રિકલ એજીનીયરીંગ – 31 પોસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ એજીનીયરીંગ – 13 પોસ્ટ , પોસ્ટ, સિવિલ એન્જનીયરિંગ – 33 પોસ્ટ જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે .

*અરજી ફી*
આ ભરતીમાં જનરલ, ઈડબલ્યુએસ અને ઓબીસી માટે 500 રૂપિયા ફ્રી રખાઈ છે . તેમજ ST SC માટે કોઈ ફ્રી રખાઈ નથી

*શિફ્ટ ટાઇમિંગ* આ ભરતીમાં દિવસની શિફ્ટ રાખવામાં આવેલી છે.

संबंधित पोस्ट

સાઈબર ફ્રોડની માહિતી આપનારને રોકડમાં ઈનામ આપવામાં આવશે, માહિતી આપનારાનું નામ પણ ગુપ્ત રખાશે

Admin

દીવમાં કિસાન ક્રેડીટ કાર્ડ સંદર્ભે બેંકોની મીટીંગ યોજાઈ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

Karnavati 24 News

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

Karnavati 24 News

વડોદરા શહેરમાં કોરોના મૃત્યુ પામેલા બોગસ સર્ટી રજુ કરી સહાય મેળવનારા ઓની તપાસ સમિતિ વડોદરા આવી પહોંચી હતી

Karnavati 24 News

1 ઓક્ટોબરથી માત્ર આ લોકોને જ મળશે વીજળી સબસિડી, આ ત્રણ રીતે કરો અરજી નહીં તો તમારે આખું બિલ ચૂકવવું પડશે.

Karnavati 24 News

નોકરિયાત વર્ગ માટે ખુશખબર: તમે પણ કરી શકશો આ કામ, સરકાર પાસેથી મળશે બમ્પર લાભ

Admin
Translate »