Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

કાળઝાળ ગરમીના કારણે દેશ ના  વિવિધ રાજ્યોમાં લૂનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે બાળકો, વૃદ્ધો, તેમજ જૂના રોગોથી પીડિત લોકોને હીટવેવમાં વધુ જોખમ હોય છે. આઇએમડીએ સલાહ આપી છે કે લાંબા સમય સુધી તડકામાં રહેવાથી દૂર રહેવું. કાળઝાળ ગરમી પડી રહી છે. શુક્રવારે દાહોદ  સહિત અનેક સ્થળોએ તાપમાન ૪3 ડિગ્રી સેલ્સિયસની ઉપર  રહ્યું છે બીજો સૌથી ગરમ એપ્રિલ મહિનો રહ્યો છે. રાજ્યના જુદા-જુદા શહેરોમાં 3 દિવસ સુધી હિટવેવ આગાહી નાં પગલે  આજે દાહોદ માં પણ વહેલી સવારથી જ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.હવામાન વિભાગનું કહેવું છે કે, સરેરાશ માસિક મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હીટવેવની અસર વર્તાઈ શકે છેહિટવેવ તથા ગ્રામ્ય વિસ્તારમાં યલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે કારણ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરાઇ છે. બાળકો, વૃદ્ધો,લીંબુ પાણી, ઓઆરએસ સતત આપતા રહેવું જોઇએ.  દેશમાં વધતી ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા સહિત ઉત્તર પશ્ચિમ ભારતના પાંચ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું

संबंधित पोस्ट

ગુજરાત ગેસના CNGથી તોબા, 22 માર્ચે રું. 4.79, 6 એપ્રિલે ફરી રું. 6.45નો વધારો

Karnavati 24 News

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

Karnavati 24 News

ICG ફોરમેન ભરતી 2022 , ભારતીય કોસ્ટ ગાર્ડ ફોરમેન પોસ્ટ માટે ભરતી

Karnavati 24 News

“આ દિલ્હી-મુંબઈ નથી, આ પાકિસ્તાન છે… હોળી ન રમી શકે હિંદુ”

Karnavati 24 News

વાસ્તુ ટિપ્સઃ ઘરની આ દિશામાં તુલસીનો છોડ લગાવવાનું ભૂલશો નહીં

Karnavati 24 News

DRDOમાં 1248 વૈજ્ઞાનિકોની થશે ભરતી, ખાલી જગ્યા જલ્દી ભરવામાં આવશે

Karnavati 24 News
Translate »