Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

કાળઝાળ ગરમીના કારણે દેશ ના  વિવિધ રાજ્યોમાં લૂનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે બાળકો, વૃદ્ધો, તેમજ જૂના રોગોથી પીડિત લોકોને હીટવેવમાં વધુ જોખમ હોય છે. આઇએમડીએ સલાહ આપી છે કે લાંબા સમય સુધી તડકામાં રહેવાથી દૂર રહેવું. કાળઝાળ ગરમી પડી રહી છે. શુક્રવારે દાહોદ  સહિત અનેક સ્થળોએ તાપમાન ૪3 ડિગ્રી સેલ્સિયસની ઉપર  રહ્યું છે બીજો સૌથી ગરમ એપ્રિલ મહિનો રહ્યો છે. રાજ્યના જુદા-જુદા શહેરોમાં 3 દિવસ સુધી હિટવેવ આગાહી નાં પગલે  આજે દાહોદ માં પણ વહેલી સવારથી જ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.હવામાન વિભાગનું કહેવું છે કે, સરેરાશ માસિક મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હીટવેવની અસર વર્તાઈ શકે છેહિટવેવ તથા ગ્રામ્ય વિસ્તારમાં યલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે કારણ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરાઇ છે. બાળકો, વૃદ્ધો,લીંબુ પાણી, ઓઆરએસ સતત આપતા રહેવું જોઇએ.  દેશમાં વધતી ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા સહિત ઉત્તર પશ્ચિમ ભારતના પાંચ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું

संबंधित पोस्ट

થનગનાટ ગરબા નાઈટમાં ગરબે ઘુમ્યા ખેલૈયાઓ, ગુજરાતના સેલીબ્રિટીએ હાજર રહી લગાવ્યા ચારચાંદ

Admin

માતાજીની માનતા પુરી કરી પરત ફરેલા લોકોને નડ્યો અકસ્માત,ધારીના ધારગણી નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 1 નું મોત : 5 લોકોને નાની-મોટી ઇજા

Karnavati 24 News

સુરત શહેર પોલીસની અભિનવ પહેલ,પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ લોકાર્પણ કર્યું.! .

Karnavati 24 News

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

Karnavati 24 News

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

Karnavati 24 News