Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

કાળઝાળ ગરમીના કારણે દેશ ના  વિવિધ રાજ્યોમાં લૂનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે બાળકો, વૃદ્ધો, તેમજ જૂના રોગોથી પીડિત લોકોને હીટવેવમાં વધુ જોખમ હોય છે. આઇએમડીએ સલાહ આપી છે કે લાંબા સમય સુધી તડકામાં રહેવાથી દૂર રહેવું. કાળઝાળ ગરમી પડી રહી છે. શુક્રવારે દાહોદ  સહિત અનેક સ્થળોએ તાપમાન ૪3 ડિગ્રી સેલ્સિયસની ઉપર  રહ્યું છે બીજો સૌથી ગરમ એપ્રિલ મહિનો રહ્યો છે. રાજ્યના જુદા-જુદા શહેરોમાં 3 દિવસ સુધી હિટવેવ આગાહી નાં પગલે  આજે દાહોદ માં પણ વહેલી સવારથી જ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.હવામાન વિભાગનું કહેવું છે કે, સરેરાશ માસિક મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હીટવેવની અસર વર્તાઈ શકે છેહિટવેવ તથા ગ્રામ્ય વિસ્તારમાં યલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે કારણ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરાઇ છે. બાળકો, વૃદ્ધો,લીંબુ પાણી, ઓઆરએસ સતત આપતા રહેવું જોઇએ.  દેશમાં વધતી ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા સહિત ઉત્તર પશ્ચિમ ભારતના પાંચ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું

संबंधित पोस्ट

અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૪ પોલીસ કર્મચારીઓ ની ( E.O.W ) આર્થિક ગુના નિવારણ શાખા માં બદલી કરાઈ.

Karnavati 24 News

સિદ્ધુને પટિયાલા જેલમાંથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો: રોગો જણાવવા અને વિશેષ આહાર માટે પૂછવું; ડોકટરો દ્વારા કરવામાં આવેલ પરીક્ષણો; કોર્ટમાં રિપોર્ટ કરશે

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

તહેવારોની સિઝનમાં રાહત: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, સૌથી સસ્તું તેલ મળી રહ્યું છે ₹79.74 લિટર

Admin

વિશ્વમાં ભારતના લેખનનો ડંકો: ટોમ્બ ઓફ સેન્ડ, બુકર પ્રાઈઝ જીતનારી પ્રથમ હિન્દી નવલકથા, લેખક ગીતાંજલિ શ્રીનું સન્માન

Karnavati 24 News

આસામમાં પૂરને કારણે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે

Admin
Translate »