Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોરબીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રામાણિક વેપારીના સન્માન

મોરબીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રામાણિક વેપારીના સન્માન

ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી દ્વારા અનેરૂ આયોજન કરાયું

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે વિશ્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જે સમારોહમાં પૂર્વ સાંસદ રમાબેન માવાણી, સિરામિક એસોના અગ્રણી વિનોદભાઈ ભાડજા, મુકેશભાઈ ઉધરેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

જે સન્માન સમારોહમાં પોલીસ વિભાગ, પોસ્ટ વિભાગ, જીલ્લા પુરવઠા કચેરી અને કલેકટર કચેરી સહિતના સ્થળોએ કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ અને પ્રમાણિક વેપારીઓ મળીને કુલ ૭૦ વ્યક્તિના સન્માન કરવામાં આવ્યા હતા સાથે જ સેવાકાર્યો કરતી સામાજિક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ગ્રાહકો ખરીદી સમયે બીલ મેળવે તે જરૂરી છે ચીજવસ્તુ નું બીલ હોય તો જ ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરી સકાય છે સાથે જ વેપારી બીલ ના ચુકવે તો પુરવઠા વિભાગ અને ગ્રાહક સુરક્ષામાં ગ્રાહકો ફરિયાદ કરી સકે છે આમ ગ્રાહકો જાગૃત બને તેવી અપીલ પણ આ તકે તેઓએ કરી હતી

संबंधित पोस्ट

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

પાટણ હાઈવે માર્ગ પર આવેલ જિલ્લા માહિતી કચેરી તરફ નાં માગૅ પર સજૉયુ ગંદકી અને કિચડનુ સામ્રાજ્ય…

Karnavati 24 News

સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરાઈ

Karnavati 24 News

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તાર નો બનાવ, પત્નીએ આપઘાત કરતા સમશાન યાત્રા વખતે પતિએ પણ ઝેર પી લીધું

Karnavati 24 News

ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરતું સ્થળ : ગઢચૂંદડીમાં આવેલી નવલખીવાવ ‘કૂતરાવાવ’

Karnavati 24 News

જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે

Karnavati 24 News