Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

સાવરકુંડલા તાલુકાના આડસંગ ગામ માં સિંહોના આંટાફેરા દિન-પ્રતિદિન વધી રહ્યા

અમરેલી જીલ્લો એટલે સિંહ નું ઘર ગણવામાં આવે છે એશિયાટીક સિંહો મોટી સંખ્યામાં અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સિંહો જંગલ છોડી ને રેવન્યુ વિસ્તાર તરફ મોટી સંખ્યા માં આવી રહ્યા છે રેવન્યુ વિસ્તાર માં સિંહ ને પૂરતું પાણી અને ખોરાક મળી રહે છે સિહો એ રેવન્યુ વિસ્તાર માં પોતાના ઘર બનાવ્યા છે અનેક વખત સિહો ગામ માં શિકાર ની શોધમાં આવી ચડતા હોવા ના વિડિયો પણ સોશિયલ મીડિયા માં વાયરલ થાય છે સાવરકુંડલા નું આદસંગ ગામ મોડી રાત્રિના સમયે સિંહો ગામ માં આવી ચડયા હતા સિહો ગામમાં આવવા ની ઘટના ને લઇને ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે તેમજ પશુ વ્યવસાય કરતા પશુપાલકો વધુ પોતાના પશુ ઓ ને લઇ ચિંતિત બન્યા છે ત્યારે ગામમાં આવેલ સિંહ ના ફોટા રાહદારીઓએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વાડી વિસ્તાર હોય છે તેમાં સિંહોને શિકાર  મળી રહે છે રોજ નીલગાય નો શિકાર સિંહોને ચાલતા મળી જાય છે સિંહો ને શિકાર અને પાણી પુરતા પ્રમાણમાં મળી રહેવાના કારણે સિંહો રેવન્યુ વિસ્તારમાં વધારે રહે છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે

संबंधित पोस्ट

 ખેડા જિલ્લા ની 415 ગ્રામપંચાયતો ચૂંટણી માટે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

Karnavati 24 News

ઊનાનાં ચાંચકવડ રોડ પાસે ફોટા કેમ પાડ્યા કહી યુવાન પર છરી વડે હુમલો

Karnavati 24 News

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

Karnavati 24 News

અમદાવાદજૂની પેન્શન યોજના,100 દિવસ રોજગારી અને 8 રૂપિયામાં જમવાનું અપાશે- કોંગ્રેસ.

Karnavati 24 News

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News

જોરાવરનગર હિત રક્ષક સમિતિ દ્વારા મુસાફરોને સુવિધા મળે માટે સુરેન્દ્રનગર-ભાવનગર રૂટની લોકલ ટ્રેન શરૂ કરાવવા સાંસદને રજૂઆત કરવામાં આવી

Karnavati 24 News