Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આપ નેતા ઇસુદાનને જામીન:દિલ્હીથી આવેલા સુપ્રીમ કોર્ટના વકીલે ઇસુદાનને છોડાવ્યા, પાર્ટીના નેતા માટે કેજરીવાલે દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા

ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો*ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 500 કાર્યકરોના ટોળા સાથે દંગલ મચાવનાર આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ જામીનલાયક પ્રોહીબીશનના ગુનામાં ઇસુદાનને છોડાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા. ઇસુદાન ગઢવી વકીલ અને જામીનદાર સાથે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન હાજર થયા હતા, જ્યાં ઇસુદાનની ધરપક બાદ ગણતરીના કલાકોમાં જામીન મેળવ્યા છે.

संबंधित पोस्ट

સુરત : કડોદરા નગર પાલિકાનું 1.85 કરોડની પૂરાંત સાથેનું 34.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

Karnavati 24 News

ભારતીય જનતા પાર્ટી ના રામોલ હાથીજણ બૂથ ઇન્ચાર્જ ચિરાગ દેસાઈ ની શુભેચ્છા મુલાકાત

Karnavati 24 News

જુનાગઢ મનપાની આગામી ચૂંટણીમાં આપના પડકારનો ભાજપ તથા કોંગ્રેસને ડર

Admin

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

 વોર્ડનં.૧૭માં આનંદ નગર અને સાધના સોસાયટી માં આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ ) ખાતમુહુર્ત કરતા કોર્પોરેટરશ્રીઓ.

Karnavati 24 News

ગાંધીનગરમાં છાવણી ખાતે દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ પોતાની માંગણીઓ સ્વીકારવા આંદોલન કર્યું,સરકાર હવે દિવ્યાંગ ભાઈઓ-બહેનોના આંદોલનથી ચિંતિત

Translate »