Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આપ નેતા ઇસુદાનને જામીન:દિલ્હીથી આવેલા સુપ્રીમ કોર્ટના વકીલે ઇસુદાનને છોડાવ્યા, પાર્ટીના નેતા માટે કેજરીવાલે દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા

ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો*ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 500 કાર્યકરોના ટોળા સાથે દંગલ મચાવનાર આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ જામીનલાયક પ્રોહીબીશનના ગુનામાં ઇસુદાનને છોડાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા. ઇસુદાન ગઢવી વકીલ અને જામીનદાર સાથે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન હાજર થયા હતા, જ્યાં ઇસુદાનની ધરપક બાદ ગણતરીના કલાકોમાં જામીન મેળવ્યા છે.

संबंधित पोस्ट

ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું, જાણો શું છે વિશેષતા

Karnavati 24 News

 ગલોલીવાસણાના કોકિલાબેન ઠાકોર હરિફથી 73 મત વધુ મેળવી વિજેતા

Karnavati 24 News

થરાદ માં ભાજપ ની ટીકીટ શંકર ચૌધરી ને મળતા કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી…!

Admin

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Karnavati 24 News

વિદ્યાપીઠ પરિસરમાંથી ચાર દિવસમાં 594 મેટ્રિક ટન જેટલા કચરા અને ભંગારનો નિકાલ

Admin

મોરબી બેઠક પરથી ભાજપના કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકોની વિશાલ રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin
Translate »