Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

કલેક્ટરએ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા કેટલાંક આદેશ

જાહેર બાગબગીચાઓ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. ધોરણ ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો, ટયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ-ભરતી-સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડ લાઇન પાલનની શરતે યોજી શકાશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્ટેડિયમ, સંકુલમાં રમત-ગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

संबंधित पोस्ट

फ़िरोज़पुर में एक विवाह समरोह के चलते पैलेस में हुई मामूली झड़प में एक व्यक्ति की तेज़धार हथियारों से हमला करके की गई हत्या

Admin

*કાલાવડ માં પાંચ દિવસ પુર્વે ચોરી ની ફરિયાદ નો ભેદ ઉકેલતી પોલીસ*

Karnavati 24 News

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કહ્યું- ઈમરાન ખાન સરકારને બ્લેકમેલ કરવા માંગે છે, આવું નહીં થવા દઈએ

Admin

ડેટીંગ એપ્સનો ઉપયોગ કરતા યુવાઓ સામે લાલબત્તી સમાન કીસ્સો, આ રીતે થાય છે છેતરપીંડી

Admin

ગુજરાતના ઈતિહાસમાં જુગારધામ ઉપર SMC ની આ સૌથી મોટી રેડ

Karnavati 24 News

સુરતમાં બંધુકની અણીએ દુકાનદારને લૂંટી લેવાયો

Karnavati 24 News
Translate »