Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

આજ રોજ તારીખ 16/1/2022નાં રોજ઼ ખોડિયાર નગર રિવરફ્રન્ટ પર નાં વિસ્તાર મા નાના બાળકો અને તેમના પરિવાર નો ભોજન વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો શ્રી ચાવડા કાકા નાં જણાવ્યા મુજ્બ પુરી શાક  અને જલેબી અને ખીચડી નું ભોજન વિતરણ કર્યું અને આ આયોજન સફળ રહ્યું જેમાં દાતાશ્રી ભુપત ભાઈ ગોહેલ.. જે. સી સોલંકી અને રેખાબેન શર્મા જેવા દાતા શ્રી નો બહુજ મોટો ફાળો રહ્યો છે. આ આયોજન આવીજ રીતે ચાલતું રહે નિશ્વાર્થ સેવા ચાલુ રહે એ માટે કર્ણાવતી 24ન્યૂઝ આપ ને આભારી રિપોર્ટર :

સાહિદ કુરેશી

મેહરુંન નિશા

संबंधित पोस्ट

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News

જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે

Karnavati 24 News

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

નાના સુરકાના યુવાનને અધમુવો કરી ૬ શખ્સ ગુપ્ત અપહરણ કર્યું

Admin

રાજકોટ સીટી બસ ફરી વિવાદમાં: વધુ ૧૨ કન્ડક્ટરને ટેમ્પરરી અને એક કન્ડક્ટરને કાયમી માટે કરાયા સસ્પેન્ડ

Admin

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહનચાલકો પરેશાન

Karnavati 24 News