Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

આજ રોજ તારીખ 16/1/2022નાં રોજ઼ ખોડિયાર નગર રિવરફ્રન્ટ પર નાં વિસ્તાર મા નાના બાળકો અને તેમના પરિવાર નો ભોજન વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો શ્રી ચાવડા કાકા નાં જણાવ્યા મુજ્બ પુરી શાક  અને જલેબી અને ખીચડી નું ભોજન વિતરણ કર્યું અને આ આયોજન સફળ રહ્યું જેમાં દાતાશ્રી ભુપત ભાઈ ગોહેલ.. જે. સી સોલંકી અને રેખાબેન શર્મા જેવા દાતા શ્રી નો બહુજ મોટો ફાળો રહ્યો છે. આ આયોજન આવીજ રીતે ચાલતું રહે નિશ્વાર્થ સેવા ચાલુ રહે એ માટે કર્ણાવતી 24ન્યૂઝ આપ ને આભારી રિપોર્ટર :

સાહિદ કુરેશી

મેહરુંન નિશા

संबंधित पोस्ट

કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો

Gujarat Desk

ગુજરાત સરકાર દ્વારા તા.૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ થી નવીન ૫ વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવામાં આવશે

Gujarat Desk

કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો કરોડરજ્જુ સમાન: રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

Gujarat Desk

માધવપુર ધેડનો મેળો, જાણો શું છે માધવપુર ઘેડના મેળાનો મહિમા!

Gujarat Desk

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News

કલોલના ગેરકાયદેસર બાંધકામો ઉપર પાલિકાએ જેસીબી ફેરવ્યું ચાર દિવસથી કાર્યવાહી કરીને આ રોડ ઉપરના દબાણો દૂર કર્યા

Gujarat Desk
Translate »