Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

આજ રોજ તારીખ 16/1/2022નાં રોજ઼ ખોડિયાર નગર રિવરફ્રન્ટ પર નાં વિસ્તાર મા નાના બાળકો અને તેમના પરિવાર નો ભોજન વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો શ્રી ચાવડા કાકા નાં જણાવ્યા મુજ્બ પુરી શાક  અને જલેબી અને ખીચડી નું ભોજન વિતરણ કર્યું અને આ આયોજન સફળ રહ્યું જેમાં દાતાશ્રી ભુપત ભાઈ ગોહેલ.. જે. સી સોલંકી અને રેખાબેન શર્મા જેવા દાતા શ્રી નો બહુજ મોટો ફાળો રહ્યો છે. આ આયોજન આવીજ રીતે ચાલતું રહે નિશ્વાર્થ સેવા ચાલુ રહે એ માટે કર્ણાવતી 24ન્યૂઝ આપ ને આભારી રિપોર્ટર :

સાહિદ કુરેશી

મેહરુંન નિશા

संबंधित पोस्ट

જૂનાગઢ મનપા વિસ્તારમાં બી.યુ. સર્ટી મામલે કાયદાનું પાલન ચૂકેલા બિલ્ડર અને કર્મચારીઓને લીધે દંડાતા વેપારીઓ

Karnavati 24 News

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

Karnavati 24 News

વર્ષ 2021ના ઢળતા સૂર્ય અને 2022ના ઉગતા સૂર્યનો મનમોહક નજારો

Karnavati 24 News

સુરત : મહુવાના ગોળીગઢના મેળામાં ૪ લાખ ભક્તો પહોચ્યા : પાર્કિંગના નામે ખુલ્લી લુંટ ચલાવાઈ

Karnavati 24 News

કાળઝાળ ગરમી પડતા પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા માંગણી કરાઇ

Karnavati 24 News