Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

ગુજરાત સરકારના કરુણા અભિયાન હેઠળ સાથીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઘાયલ પક્ષી નો બચાવવાનો કેમ્પ

ગુજરાત સરકારના કરુણા અભીયાન હેઠળ સાથીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઉતરાયણ ના તહેવાર માં  પતંગ ઉડાવતા પક્ષી ને ઈજા થતી હોય છે ને પક્ષી ઘાયલ થતા હોય છે પણ મણિનગરના ઉત્તમનગર માં સુર્યા સિટી પાસે  સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના અશોક સકપાલ એને તેમની ટીમ સાથે જ  જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન ના પંકજભાઈ પંચાલ એને તેમની ટીમ દ્વારા સંયુક્ત ઘાયલ પક્ષીઓ બચાવવા માટે ૨ દિવસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે,

આ કેમ્પ માં સ્વૈચ્છિક સેવા અર્થે મણિનગરના અન્ય નવનો  યુવાનો પણ જોડાયા હતા, અને આ સેવા કરતા ઉત્સાહી ટીમ ના યુવાનો ને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,

ચાવડા કાકા,વાલજીભાઈ સોલંકી, પ્રકાશ રાઠોડ, અજીત સોલંકી, રમેશભાઈ પદરેશા, કિશોર સોલંકી, ચંદ્રકાંત સોલંકી, યોગેન્દ્ર વાઘેલા, મનોજ સોલંકી, મહેન્દ્ર મકવાણા, હરેશ વ્યાસ, નલીન ભાઇ, નો ઉત્સાહ સાથે નો સંપુર્ણ સાથ સહકાર રહયો હતો.

રિપોર્ટર :

સાહિદ કુરેશી

મેહરુંન નિશા

संबंधित पोस्ट

અનુષ્કા શર્માની જેમ આલિયા-રણબીર પણ પોતાના બાળકને લાઇમલાઇટથી દૂર રાખશે? જાણો શું કહ્યું અભિનેતાએ

Karnavati 24 News

મલાઈકા અરોરા Video: મલાઈકાની ઉંમર ઘટવાનું નામ નથી લઈ રહી! બ્લાઉઝને દોરા કરતાં પાતળા દોરાથી બાંધીને છેયા- છેયા કરવાનું શરૂ કર્યું.

કલર્સના નવા ફિક્શન શો ‘પ્યાર કે સાત વચન ધરમ પટની’માં ફહમાન ખાન અને કૃતિકા સિંહ યાદવ મુખ્ય પાત્ર ભજવશે

Admin

Emmy Awards 2022: લી જંગ જે બેસ્ટ એક્ટર બન્યા જ્યારે અમાન્દ્યા સેફ્રીડે બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ જીત્યો, જુઓ લિસ્ટ

Karnavati 24 News

અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ પર પ્રતિબંધ મૂકવાની કરણી સેનાની માંગ, આ દિવસે થશે સુનાવણી

Karnavati 24 News

52 ના આર. માધવન : માત્ર એક અભિનેતા જ નહીં, એક મહાન વક્તા, 7 ભાષાઓના જાણકાર, વ્યક્તિત્વ વિકાસની દુનિયામાં જાણીતું નામ

Karnavati 24 News