Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

કોવીડ-૧૯ રસીકરણ અભિયાન મણિનગર

મણિનગર મીલતનગર વોર્ડ ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુક ભાઇ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા. ૯/૦૧/૨૦૨૨ ને રવિવારના દિવસે મણિનગર ના મીલતનગર વોર્ડ માં ઇસનપુર પોલીસ સ્ટેશન અને ઝોન ૬ અમદાવાદ શહેર ના સહયોગ થી covid19 રસીકરણ નું કાર્યક્રમ યોજાયો હતો તેમાં રસી લેવા માટે નું ઉત્સાહ વધારવા અને જાગૃતિ લાવા માટે દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી શહેજાદખાન પઠાણ તથા ઇસનપુર પોલીસ સ્ટેશન ના ડીસ્ટાફ પીએસઆઈ ડી. જે. લકુમ સાહેબ, સલીમ ભાઇ સાબુવાલા, કોર્પોરેટર શ્રીમતી રમીલાબેન પરમાર અને ઈમરાન ભાઇ મકરાણી હાજર હતા.
રિપોર્ટર,
સાહીદ કુરેશી
મેહરૂન્નીશા

संबंधित पोस्ट

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News

નિષ્ણાતોની ચેતવણીઃ બાળકોને પણ હોઈ શકે છે ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ, આ જોખમી પરિબળોથી સાવચેત રહો

Karnavati 24 News

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Karnavati 24 News

બાળકોના સ્વસ્થ ભવિષ્ય માટે આ રસીઓ અપાવો, તેમને જીવલેણ રોગો અને વિકલાંગતાઓથી રક્ષણ મળશે

Admin

આયુર્વેદના શિક્ષણ-સિદ્ધાંતના વિકાસને કારણે, હાલમાં તે ચોક્કસ ભાગોમાં ફેરવાઈ ગયું છે

Karnavati 24 News

હેલ્થ ટીપ્સઃ વારંવાર ગરમ પાણી પીવાનું ટાળો, કિડનીથી લઈને મગજની સમસ્યાઓનો શિકાર બની શકે છે આવો જાણીએ કેવી રીતે

Translate »