Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

કોવીડ-૧૯ રસીકરણ અભિયાન મણિનગર

મણિનગર મીલતનગર વોર્ડ ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુક ભાઇ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા. ૯/૦૧/૨૦૨૨ ને રવિવારના દિવસે મણિનગર ના મીલતનગર વોર્ડ માં ઇસનપુર પોલીસ સ્ટેશન અને ઝોન ૬ અમદાવાદ શહેર ના સહયોગ થી covid19 રસીકરણ નું કાર્યક્રમ યોજાયો હતો તેમાં રસી લેવા માટે નું ઉત્સાહ વધારવા અને જાગૃતિ લાવા માટે દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી શહેજાદખાન પઠાણ તથા ઇસનપુર પોલીસ સ્ટેશન ના ડીસ્ટાફ પીએસઆઈ ડી. જે. લકુમ સાહેબ, સલીમ ભાઇ સાબુવાલા, કોર્પોરેટર શ્રીમતી રમીલાબેન પરમાર અને ઈમરાન ભાઇ મકરાણી હાજર હતા.
રિપોર્ટર,
સાહીદ કુરેશી
મેહરૂન્નીશા

संबंधित पोस्ट

હેલ્થ ટીપ્સઃ નાસ્તામાં આ બીજ સામેલ કરો, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે

 UKથી આવેલી 27 વર્ષિય યુવતિ ઓમિક્રોન પોઝીટીવ, શહેરમાં ત્રીજો કેસ નોંધાયો

Karnavati 24 News

ગર્ભાવસ્થામાં દાંતની સંભાળ: સગર્ભા સ્ત્રીઓએ દાંત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, બેદરકારી કુપોષણ અને અકાળ જન્મ તરફ દોરી શકે છે.

Karnavati 24 News

જો તમને વર્કઆઉટ માટે સમય નથી મળતો તો વીકેન્ડમાં કરો આ 2 પ્રકારની એક્સરસાઇઝ

ચહેરા પર ટોનર, સીરમ અને સનસ્ક્રીન લગાવવાના યોગ્ય પગલાં કયા છે, જાણો ઓઈલી સ્કિન માટે ખાસ ટિપ્સ

बच्चों में पिछले 7 महीनों में प्राकृतिक COVID एंटीबॉडी, अध्ययन का दावा

Karnavati 24 News