Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

કોવીડ-૧૯ રસીકરણ અભિયાન મણિનગર

મણિનગર મીલતનગર વોર્ડ ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુક ભાઇ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા. ૯/૦૧/૨૦૨૨ ને રવિવારના દિવસે મણિનગર ના મીલતનગર વોર્ડ માં ઇસનપુર પોલીસ સ્ટેશન અને ઝોન ૬ અમદાવાદ શહેર ના સહયોગ થી covid19 રસીકરણ નું કાર્યક્રમ યોજાયો હતો તેમાં રસી લેવા માટે નું ઉત્સાહ વધારવા અને જાગૃતિ લાવા માટે દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી શહેજાદખાન પઠાણ તથા ઇસનપુર પોલીસ સ્ટેશન ના ડીસ્ટાફ પીએસઆઈ ડી. જે. લકુમ સાહેબ, સલીમ ભાઇ સાબુવાલા, કોર્પોરેટર શ્રીમતી રમીલાબેન પરમાર અને ઈમરાન ભાઇ મકરાણી હાજર હતા.
રિપોર્ટર,
સાહીદ કુરેશી
મેહરૂન્નીશા

संबंधित पोस्ट

रिफाइंड तेल का ज्यादा इस्तेमाल शरीर के लिए हो सकता है हानिकारक! जानिए इस्तेमाल करने की सही मात्रा

Karnavati 24 News

વધુ સફરજન ખાવાથી સ્વાસ્થ્ય બગડવાની જગ્યાએ બગડી શકે છે, સ્વાસ્થ્યને થાય છે આ 5 મોટા નુકસાન

Karnavati 24 News

 જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા કોરોનાની ઝપટમાં આવ્યા

Karnavati 24 News

અમેરિકી જનરલના નિવેદન પર ચીનની તીખી પ્રતિક્રિયાઃ કહ્યું- ભારત સાથે વાતચીત કરીને સીમા વિવાદ ઉકેલીશું, અમેરિકા આગમાં ઇંધણ ન ઉમેરે

Karnavati 24 News

લાલ મૂળામાં વિટામિન B, A, C, K, B6 આયર્ન, કેલ્શિયમ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો શરીરમાં ઉર્જારૂપી બને છે. તો મૂળો એ ફક્ત સ્વાદિષ્ટ નહિ પરંતુ ગુણકારી પણ છે.

Admin

આમળાનું પાણીઃ આમળાનું પાણી પીવાથી સ્થૂળતા ઓછી થાય છે, સ્વાસ્થ્યને મળે છે આ ફાયદા