Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યપ્રદેશસ્થાનિક સમાચાર

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

જામનગર નજીકના ખંભાલીયા રોડ પર આવેલ લાખાબાવળ ગામે એક યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું હતું. જામનગર જીલ્લામાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામે રહેતા રાહુલભાઇ પ્રવીણભાઇ વાધેલા ઉ.વ-૨૫ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન બેસુધ્ધ હાલતમાં આ યુવાનને જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તપાસ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવના પગલે લાખાબાવળ ગામ સહિત પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

संबंधित पोस्ट

ભિલોડાના દહેગામડા ગામનો કુલદીપ પટેલ અને મિત્ર યુક્રેનની બોર્ડરે ફસાયા, પરિવાર ચિંતિત

Karnavati 24 News

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News

જમ્મુ: વેષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, 12 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

Karnavati 24 News

બ્રેઈન બુસ્ટિંગ ફૂડ્સઃ ખાવાની આ પાંચ વસ્તુઓ બાળકોનું મગજ બનાવે છે તેજ, આહારમાં સામેલ કરી શકાય છે જેથી તેમનું સ્વાસ્થ્ય પણ ન બગડે

Karnavati 24 News

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

 ચાણસ્માના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક આમળાની સફળ રીતે ઉત્પાદન મેળવ્યું, બે વિઘામાંથી વર્ષે 1.20 લાખની કમાણી

Karnavati 24 News