Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યપ્રદેશસ્થાનિક સમાચાર

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

જામનગર નજીકના ખંભાલીયા રોડ પર આવેલ લાખાબાવળ ગામે એક યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું હતું. જામનગર જીલ્લામાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામે રહેતા રાહુલભાઇ પ્રવીણભાઇ વાધેલા ઉ.વ-૨૫ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન બેસુધ્ધ હાલતમાં આ યુવાનને જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તપાસ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવના પગલે લાખાબાવળ ગામ સહિત પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

संबंधित पोस्ट

પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક

Gujarat Desk

રાજ્યના નાગરિકોને સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક અપાવવાની રાજ્ય સરકારની નેમ છે: નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

અંકલેશ્વરમાં ઔધોગિક વસાહતમાં આવેલ ગ્લિન્ડા કેમિકલમાં આગની બનાવ

Gujarat Desk

ઉકાઇ ખાતે ઊભા કરાયેલા રૂ. ૧૦.૪૭ કરોડના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આજે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Gujarat Desk

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCASની રીવ્યુ બેઠક યોજાઇ

Gujarat Desk

ચોમાસુ સિઝનમાં રાજ્યના ૨.૭૩ લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન

Gujarat Desk
Translate »