Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મેંદરડામાં ના માર્કેટિંગ યાર્ડ ના વેપારી સાથે વિશ્વાસઘાત કરનાર આરોપી પકડાયો

મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રતિકભાઇ હિરપરા એ ફરિયાદ નોંધાવી હતી કે આ કામના આરોપી દીપકભાઈ અને રાજેશભાઈ તેમજ અન્ય દ્વારા ફરિયાદી પાસેથી ઘઉંની ખરીદી કરી રૂપિયા 13,61,952 ન આપી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું આ મામલે અગાઉ આરોપી એક પકડાઈ ગયેલ હોય ત્યારે વધુ તપાસમાં એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભેસાણ ચોકડી નજીકથી શાજીદ રાસલીલા નામના આરોપીને પકડી પાડ્યો પકડાયેલા આરોપી અન્ય તાલુકા પોલીસ સ્ટેશન અને માંગરોળ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો કર્યો હોવાનું પણ ખૂલ્યું છે.

संबंधित पोस्ट

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કહ્યું- ઈમરાન ખાન સરકારને બ્લેકમેલ કરવા માંગે છે, આવું નહીં થવા દઈએ

Admin

श्रद्धा मर्डर केस – CCTV में दिखा हत्यारा हाथ में बैग और बॉक्स लिए

Admin

પાદરગઢની સીમમાં આવેલી વાડીની સાત વીઘા જમીનમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું,

Admin

पति ने बेवफाई की तो पत्नी ने रचाई 9 शादियां, बियर बार में पकड़ी गई

Admin

 પતિએ બેરહેમી પુર્વક માર મારતા પત્ની બેભાન થઇ ઢળી પડી, પિતા નાસી છુટતા પુત્રીની મદદે આવી “અભયમ”

Karnavati 24 News

ઉડતા ગુજરાત : અમદાવાદના ધોરણ 11ના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ અને ઈ-સિગારેટ મળી

Admin