Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મેંદરડામાં ના માર્કેટિંગ યાર્ડ ના વેપારી સાથે વિશ્વાસઘાત કરનાર આરોપી પકડાયો

મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રતિકભાઇ હિરપરા એ ફરિયાદ નોંધાવી હતી કે આ કામના આરોપી દીપકભાઈ અને રાજેશભાઈ તેમજ અન્ય દ્વારા ફરિયાદી પાસેથી ઘઉંની ખરીદી કરી રૂપિયા 13,61,952 ન આપી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું આ મામલે અગાઉ આરોપી એક પકડાઈ ગયેલ હોય ત્યારે વધુ તપાસમાં એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભેસાણ ચોકડી નજીકથી શાજીદ રાસલીલા નામના આરોપીને પકડી પાડ્યો પકડાયેલા આરોપી અન્ય તાલુકા પોલીસ સ્ટેશન અને માંગરોળ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો કર્યો હોવાનું પણ ખૂલ્યું છે.

संबंधित पोस्ट

ખાણો તેમજ અંતરિયાળ વિસ્તારમાં વીજ ચોરીને ડામવા પીજીવીસીએલનો નવતર પ્રયોગ

Karnavati 24 News

વેરાવળના આંબલિયાળા ફાયરીંગ પ્રકરણમાં આરોપીની માતા સાથે ફરીયાદીને અનૈતિક સંબંધ હોવાથી મારી નાંખવાના ઈરાદે ઘટનાને અંજામ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો

વડોદરા: લોકોને લોભામણી સ્કીમમાં રોકાણ કરાવી 39 લાખ લઈ પોર્ટુગલ ભાગી જનારો માસ્ટર માઇન્ડ 5 વર્ષે ઝડપાયો

Karnavati 24 News

फ़िरोज़पुर में एक विवाह समरोह के चलते पैलेस में हुई मामूली झड़प में एक व्यक्ति की तेज़धार हथियारों से हमला करके की गई हत्या

Admin

रोसड़ा में बड़ी संख्या में हाथियार के साथ 2 अपराधी गिरफ्तार, लूटकांड का DSP ने किया खुलासा।

Admin

જનેતાએ ઠંડા કલેજે નવજાત શિશુને રસ્તે રઝળતું મૂક્યું: RMCના ડેલમાંથી નવજાત શિશુનું મૃત ભ્રુણ મળી આવ્યું

Karnavati 24 News