Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મેંદરડામાં ના માર્કેટિંગ યાર્ડ ના વેપારી સાથે વિશ્વાસઘાત કરનાર આરોપી પકડાયો

મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રતિકભાઇ હિરપરા એ ફરિયાદ નોંધાવી હતી કે આ કામના આરોપી દીપકભાઈ અને રાજેશભાઈ તેમજ અન્ય દ્વારા ફરિયાદી પાસેથી ઘઉંની ખરીદી કરી રૂપિયા 13,61,952 ન આપી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું આ મામલે અગાઉ આરોપી એક પકડાઈ ગયેલ હોય ત્યારે વધુ તપાસમાં એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભેસાણ ચોકડી નજીકથી શાજીદ રાસલીલા નામના આરોપીને પકડી પાડ્યો પકડાયેલા આરોપી અન્ય તાલુકા પોલીસ સ્ટેશન અને માંગરોળ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો કર્યો હોવાનું પણ ખૂલ્યું છે.

संबंधित पोस्ट

જામનગર શહેર માં વધુ એક રિસવત ખોર ને પકડતી પોલીસ

Karnavati 24 News

17 વર્ષથી પોલીસને થાપ આપતા ઉદાજી સોલંકીને બાયડ પોલીસે ઝડપ્યો : 6 વર્ષથી પકડ વોરંટ બચતા અનુપસિંહ ચૌહાણને દબોચ્યો

જામનગરમાં પટેલ કોલોનો વિસ્તારમાં મિત્રના ઘરે મીત્રએ આપઘાત કર્યો

Karnavati 24 News

પોરબંદર જીલ્લામાં પ્રોહીબિશનના સાત કેસ : બે મહિલાઓના કબ્જામાંથી ૨૪ કોથળી અને  યુવાન પાસેથી બે કોથળી દારૂ મળ્યો

आ गई वह शुभ घड़ी, 5 अगस्त 2020 को राममंदिर ही नहीं एक नए युग का भी है भूमिपूजन

Admin

 ભરૂચ ના દહેજ ખાતે આવેલ જોલવા ગામ ખાતે નજીવી બાબતે થયેલ ઝઘડા માં એક યુવકની હત્યા

Karnavati 24 News
Translate »