Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

શાહે આલમ સરકાર એટલે કે તેમનું પુરું નામ સૈયદ મહંમદ સિરાજુદ્દીન બુખારી
તેમના સહેજાદા નસીન અખલાક અહેમદ નીજામ અલી બુખારી એ જણાવાયું કે આ ઊરસ વર્ષ ૫૬૩ મું છે તો શાહે આલમ સરકાર ના તમામ અનુયાયી ઓ ને નમ્ર અપીલ છે કે તા. ૩/૦૧/૨૦૨૨ થી ૨૭/૦૧/૨૦૨૨ સુધી તમામ કાર્યક્રમને કોરોનાની મહામારી ના લીધે ગુજરાત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે મોકુફ રાખેલ છે તો તમામ અનુયાયી પોતાના ત્યાં લાડુ બનાવી અહી લાવી શકશે નહી.


સૈયદ વકાર અહેમદ સાહેબ ના જણાવ્યા મુજબ ખાદીમ સુબાખાન મિયા ચીસ્તી અને મુબીન ભાઇ હાજર રહયા હતા અને અતિથિ વિશેષ માં ઈસનપુર ના પીઆઈ. શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ હાજર રહયા હતા અને તેમણે જણાવ્યું કે શાહે આલમ સરકાર ના પ્રેમ અને શાંતી નો સંદેશો આપણે સૌ આગળ વધારીએ ઈસનપુર પોલીસ ટીમ ની કામ ગીરી પણ સરાહનીય રહી હતી.


રિપોર્ટર : કર્ણાવતી ૨૪ન્યૂઝ
સાહિદ કુરેશી
મહેરૂ નીશા

संबंधित पोस्ट

દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સંત સુરદાસ યોજના મહત્વપૂર્ણ: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

Gujarat Desk

રાજ્યમાં 2047 સુધીમાં 15 સંપૂર્ણ કાર્યરત એરપોર્ટ હશે: ઓડિશા સરકાર

Gujarat Desk

ચીનના ગાઓમી શહેરમાં એક કેમિકલ વર્કશોપમાં મોટો વિસ્ફોટ થયો, 5ના મોત

Gujarat Desk

આજે પીએમ મોદી મણિપુરમાં ૮,૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

Gujarat Desk

 અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાશે, વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ

Karnavati 24 News

રશ્યીન રાષ્ટ્રપ્રમુખ પુતિને પીએમ મોદીને ફોન કર્યો; ભારતે યુક્રેન યુદ્ધના ‘શાંતિપૂર્ણ ઉકેલ’ માટે હાકલ કરી

Gujarat Desk
Translate »