Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

શાહે આલમ સરકાર એટલે કે તેમનું પુરું નામ સૈયદ મહંમદ સિરાજુદ્દીન બુખારી
તેમના સહેજાદા નસીન અખલાક અહેમદ નીજામ અલી બુખારી એ જણાવાયું કે આ ઊરસ વર્ષ ૫૬૩ મું છે તો શાહે આલમ સરકાર ના તમામ અનુયાયી ઓ ને નમ્ર અપીલ છે કે તા. ૩/૦૧/૨૦૨૨ થી ૨૭/૦૧/૨૦૨૨ સુધી તમામ કાર્યક્રમને કોરોનાની મહામારી ના લીધે ગુજરાત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે મોકુફ રાખેલ છે તો તમામ અનુયાયી પોતાના ત્યાં લાડુ બનાવી અહી લાવી શકશે નહી.


સૈયદ વકાર અહેમદ સાહેબ ના જણાવ્યા મુજબ ખાદીમ સુબાખાન મિયા ચીસ્તી અને મુબીન ભાઇ હાજર રહયા હતા અને અતિથિ વિશેષ માં ઈસનપુર ના પીઆઈ. શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ હાજર રહયા હતા અને તેમણે જણાવ્યું કે શાહે આલમ સરકાર ના પ્રેમ અને શાંતી નો સંદેશો આપણે સૌ આગળ વધારીએ ઈસનપુર પોલીસ ટીમ ની કામ ગીરી પણ સરાહનીય રહી હતી.


રિપોર્ટર : કર્ણાવતી ૨૪ન્યૂઝ
સાહિદ કુરેશી
મહેરૂ નીશા

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા. ૧૮ થી ૨૧ માર્ચના રોજ એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે

Gujarat Desk

જુનાગઢ ફટાકડા બજારમાં ભાવમાં 35 થી 40 ટકાનો ધરખમ વધારો

Admin

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

Gujarat Desk

જામનગરના કાલાવડમાં પ્રેમલગ્ન કરવા પડ્યાં મોંઘા, યુવક સહિત બહેન-બનેવીનું અપહરણ કરાયું

Gujarat Desk

ભારતના અંદાજિત 5 લાખથી વધુ લોકોને પ્રોસ્થેટિક, ઓર્થોટિક ડિવાઈસીસની જરૂર

Karnavati 24 News
Translate »