Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

શાહે આલમ સરકાર એટલે કે તેમનું પુરું નામ સૈયદ મહંમદ સિરાજુદ્દીન બુખારી
તેમના સહેજાદા નસીન અખલાક અહેમદ નીજામ અલી બુખારી એ જણાવાયું કે આ ઊરસ વર્ષ ૫૬૩ મું છે તો શાહે આલમ સરકાર ના તમામ અનુયાયી ઓ ને નમ્ર અપીલ છે કે તા. ૩/૦૧/૨૦૨૨ થી ૨૭/૦૧/૨૦૨૨ સુધી તમામ કાર્યક્રમને કોરોનાની મહામારી ના લીધે ગુજરાત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે મોકુફ રાખેલ છે તો તમામ અનુયાયી પોતાના ત્યાં લાડુ બનાવી અહી લાવી શકશે નહી.


સૈયદ વકાર અહેમદ સાહેબ ના જણાવ્યા મુજબ ખાદીમ સુબાખાન મિયા ચીસ્તી અને મુબીન ભાઇ હાજર રહયા હતા અને અતિથિ વિશેષ માં ઈસનપુર ના પીઆઈ. શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ હાજર રહયા હતા અને તેમણે જણાવ્યું કે શાહે આલમ સરકાર ના પ્રેમ અને શાંતી નો સંદેશો આપણે સૌ આગળ વધારીએ ઈસનપુર પોલીસ ટીમ ની કામ ગીરી પણ સરાહનીય રહી હતી.


રિપોર્ટર : કર્ણાવતી ૨૪ન્યૂઝ
સાહિદ કુરેશી
મહેરૂ નીશા

संबंधित पोस्ट

લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા દ્વારા અન્ન આરોગ્ય નો અવિરત સેવાયજ્ઞ

Admin

પાટીદારો પર થયેલા કેસ પરત નહી ખેચાય તો ભાજપને ચૂંટણીમાં ભારે પડશે: લાલજી પટેલ

Karnavati 24 News

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

Karnavati 24 News

લીલી પરિક્રમામાં જોખમી રસ્તાઓનું ફરી યોગ્ય રીતે રીપેરીંગ કરવા સૂચના

Admin

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

ભરૂચ:નર્મદા ચોકડી ખાતેથી વેપારીને બંધ ક બનાવી જાનથી મારી નાંખવાની ધમકી સાથે હવામાં ફાયરિંગ કરી ૧૫ લાખની લૂંટ ને અંજામ આપી ગેંગ ફરાર થતા ચકચાર

Karnavati 24 News