Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમતરાજકારણ

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાસત્તા દિવસની ઉજવણીનાં ભાગ રૂપે દાહોદ જીલ્લામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

જેમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, દાહોદના જીલ્લા યુવા અધિકારી અજીત જૈન તથા મુખ્ય મહેમાન તરીકે સીનીયર સાયન્ટીસ કાચા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જીલ્લા પ્રાંત યુવા અધિકારી જીગ્નેશ ડાભી, રાધારાની કે.વી.કે, સુરભી મહાજન હાજર રહ્યા હતા. વકૃત્વસ્પર્ધા વિજેતા તરીકે પ્રથમ નંબર રોજીયા તેજસ્વીની ,દ્રિતીય નંબર રાજવી કડિયા અને તૃતીય નંબર ઉજવલા ચોબેનો આવ્યો હતો. જીલ્લામાં પ્રથમ રહેલ વિજેતા દ્વારા ગુજરાત કક્ષામાં પ્રતિભાગ કરવાનો અવસર મળશે. કાર્યક્રમ બદલ જીલ્લા યુવા અધિકારીએ તમામ પ્રતિભાગીઓને અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

फरीदाबाद: प्रधानमंत्री नरेंद्र मोदी ने किया ‘अमृता अस्पताल’ का उद्घाटन

Karnavati 24 News

હિન્દૂ પરિષદના મહામંત્રી પ્રવિણ તોગડીયા દાહોદની મુલાકાતે

Karnavati 24 News

PAK Vs BAN: પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું, સેમીફાઇનલમાં પહોંચી

Admin

નરેન્દ્ર મોદી તેમના ‘સેકન્ડ હોમ’માં: PM બન્યા બાદ પ્રથમ વખત હિમાચલમાં રાત્રિ રોકાણ કરશે; કાંગરી ધામ અને સેપુ મોટી પીરસવામાં આવશે

Karnavati 24 News

મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો

Admin

पिछले 5 वर्षों में नोटा के लिए 1.29 करोड़ वोट डाले गए: पोल राइट्स बॉडी

Karnavati 24 News
Translate »