Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમતરાજકારણ

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાસત્તા દિવસની ઉજવણીનાં ભાગ રૂપે દાહોદ જીલ્લામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

જેમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, દાહોદના જીલ્લા યુવા અધિકારી અજીત જૈન તથા મુખ્ય મહેમાન તરીકે સીનીયર સાયન્ટીસ કાચા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જીલ્લા પ્રાંત યુવા અધિકારી જીગ્નેશ ડાભી, રાધારાની કે.વી.કે, સુરભી મહાજન હાજર રહ્યા હતા. વકૃત્વસ્પર્ધા વિજેતા તરીકે પ્રથમ નંબર રોજીયા તેજસ્વીની ,દ્રિતીય નંબર રાજવી કડિયા અને તૃતીય નંબર ઉજવલા ચોબેનો આવ્યો હતો. જીલ્લામાં પ્રથમ રહેલ વિજેતા દ્વારા ગુજરાત કક્ષામાં પ્રતિભાગ કરવાનો અવસર મળશે. કાર્યક્રમ બદલ જીલ્લા યુવા અધિકારીએ તમામ પ્રતિભાગીઓને અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

IND vs SA: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ જસપ્રીત બુમરાહની બોલિંગના પ્રેમમાં છે, જસ્સીની સફળતાનું રહસ્ય છતી કરે છે!

Karnavati 24 News

શ્રેયસ અય્યર-સંજૂ સેમસન સહિતના આ 5 સ્ટાર ખેલાડી, 2023 વર્લ્ડકપ માટે થઇ રહ્યા છે તૈયાર

Admin

ઘરમાં જ પાકિસ્તાનનો પરાજય, ઇંગ્લેન્ડે 4-3થી ટી-20 સીરિઝ જીતી રચ્યો ઇતિહાસ

ઝિમ્બાબ્વે સામે ભારતનો અદભૂત વિજય, હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સાથે ટકરાશે

Admin

વાગરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પાલેજ ખાતે મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે.

ગૌતમ ગંભીર ચાર વર્ષ પછી ક્રિકેટના મેદાન પર કરશે વાપસી, આ લીગમાં ભાગ લેશે

Karnavati 24 News