Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમતરાજકારણ

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાસત્તા દિવસની ઉજવણીનાં ભાગ રૂપે દાહોદ જીલ્લામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

જેમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, દાહોદના જીલ્લા યુવા અધિકારી અજીત જૈન તથા મુખ્ય મહેમાન તરીકે સીનીયર સાયન્ટીસ કાચા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જીલ્લા પ્રાંત યુવા અધિકારી જીગ્નેશ ડાભી, રાધારાની કે.વી.કે, સુરભી મહાજન હાજર રહ્યા હતા. વકૃત્વસ્પર્ધા વિજેતા તરીકે પ્રથમ નંબર રોજીયા તેજસ્વીની ,દ્રિતીય નંબર રાજવી કડિયા અને તૃતીય નંબર ઉજવલા ચોબેનો આવ્યો હતો. જીલ્લામાં પ્રથમ રહેલ વિજેતા દ્વારા ગુજરાત કક્ષામાં પ્રતિભાગ કરવાનો અવસર મળશે. કાર્યક્રમ બદલ જીલ્લા યુવા અધિકારીએ તમામ પ્રતિભાગીઓને અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

Where does the mind go when asleep? Read an excerpt from When Brains Dream

રાજસ્થાનના ઉદયપુરમાં માર્યા ગયેલા ટેલર કન્હૈયાલાલ હત્યાકાંડના પડઘા હવે સુરતમાં પણ પડ્યા

Karnavati 24 News

ભાજપે સંકલ્પ પત્રમાં આપ્યા મોટા 30 વચનો – ખેડૂત, મહિલા, યુવા ઉપરાંત આરોગ્ય સેવાને મહત્વ

Admin

IPL 2022: ફિટનેસ મુદ્દાઓ વચ્ચે હાર્દિક પંડ્યાને હાઝરીમાં રાખવાની સ્પર્ધા, વેસ્ટ ઈન્ડિઝ-શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયામાં જોડાવું મુશ્કેલ

Karnavati 24 News

 પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

ભારતીય વિકેટ કીપર તાનિયા ભાટિયાના હોટલના રૂમમાં ચોરી, મહિલા ક્રિકેટરે તપાસની માંગ કરી