Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 સુશાસન સપ્તાહના પ્રારંભ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ દાહોદ નગરમાં યોજાયો

પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. તેમના જન્મદિનને રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવશે. અને આ નિમિત્તે સામાન્ય જન સુધી વિવિધ યોજનાકીય લાભોને પહોંચતા કરાશે. રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતી તી કરી રહ્યો છે તે સરકારની મોટી સફળતા છે આજના સેવાસેતુ કાર્યક્રમમા મહાનુભાવોએ નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ રિનાબેન સહિતના અગ્રણીઓ, પ્રાંત અધિકારી દાહોદ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

संबंधित पोस्ट

3 फिल्में 30 साल में Shah Rukh Khan की रिपब्लिक डे पर हुईं रिलीज

Karnavati 24 News

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Admin

क्या महत्व है, श्री गणेश जी की सूंड का, जानिए किस तरफ सूंड के रहने से क्या होता है।

Karnavati 24 News

રાજય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા -૨૦૨૧ અન્વયે ફોર્મ ભરવા બાબત.

Karnavati 24 News

IDTRS ने Accountant पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, जल्द करें आवेदन।

Admin

बुध का गोचर: 28 दिसंबर को ग्रहों के राजकुमार राशि परिवर्तन करेंगे

Admin