Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 સુશાસન સપ્તાહના પ્રારંભ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ દાહોદ નગરમાં યોજાયો

પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. તેમના જન્મદિનને રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવશે. અને આ નિમિત્તે સામાન્ય જન સુધી વિવિધ યોજનાકીય લાભોને પહોંચતા કરાશે. રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતી તી કરી રહ્યો છે તે સરકારની મોટી સફળતા છે આજના સેવાસેતુ કાર્યક્રમમા મહાનુભાવોએ નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ રિનાબેન સહિતના અગ્રણીઓ, પ્રાંત અધિકારી દાહોદ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

संबंधित पोस्ट

myVEGAS Ports No deposit Added bonus Get step three,one hundred thousand,000 100 percent free Chips

Melbet официальный журнал ставки получите и распишитесь авиаспорт во букмекерской фирме Мелбет

Best Pay By Cellular telephone & Mobile Casinos 2023 live play bingo real money Guide

Better 100 percent free Spins Bonuses halloween jack mobile slot No-deposit at the You S. Casinos Sep 2025

Highway Kings Für Slot Blackjack jedes, Hierbei gratis zum besten geben, Echtgeld-Ratschlag

Questi bonus senza fondo tumulto live possono essere utilizzati verso giochi mediante

Translate »