Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 સુશાસન સપ્તાહના પ્રારંભ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ દાહોદ નગરમાં યોજાયો

પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. તેમના જન્મદિનને રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવશે. અને આ નિમિત્તે સામાન્ય જન સુધી વિવિધ યોજનાકીય લાભોને પહોંચતા કરાશે. રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતી તી કરી રહ્યો છે તે સરકારની મોટી સફળતા છે આજના સેવાસેતુ કાર્યક્રમમા મહાનુભાવોએ નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ રિનાબેન સહિતના અગ્રણીઓ, પ્રાંત અધિકારી દાહોદ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

संबंधित पोस्ट

अलवर में 32 साल के युवक ने सुसाइड किया :

Admin

ભાજપના નેતાઓ જ દારૂડિયા ! સુરતમાં ભાજપના નેતાઓ દારૂ પિતા કેમેરામાં કેદ થયા

Karnavati 24 News

हार्दिक वत्स के परिजन ने पुलिस प्रशासन के खुलासे पर उठाए प्रश्न

Admin

फरीदाबाद: नगर निगम की जमीन पर महिला नशा तस्कर द्वारा अवैध कब्जा करके बनाए गए मकान को किया ध्वस्त

Admin

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વહેલી સવારે વડોદરાના નવલખી મેદાન ખાતેથી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિને ફ્લેગ-ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું

Karnavati 24 News

શું અલ્લાહ અમેરિકાને સજા કરે છે?

Karnavati 24 News
Translate »