Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 સુશાસન સપ્તાહના પ્રારંભ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ દાહોદ નગરમાં યોજાયો

પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. તેમના જન્મદિનને રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવશે. અને આ નિમિત્તે સામાન્ય જન સુધી વિવિધ યોજનાકીય લાભોને પહોંચતા કરાશે. રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતી તી કરી રહ્યો છે તે સરકારની મોટી સફળતા છે આજના સેવાસેતુ કાર્યક્રમમા મહાનુભાવોએ નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ રિનાબેન સહિતના અગ્રણીઓ, પ્રાંત અધિકારી દાહોદ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

संबंधित पोस्ट

फरीदाबाद: पुत्री दिवस के उपलक्ष में प्रतिभावान बेटियों को किया सम्मानित

Admin

abc

Karnavati 24 News

कृषि विश्वविद्यालय के 50 स्नातकों के लिए शपथ ग्रहण समारोह, मंत्री ने दी यह जानकारी

Karnavati 24 News

स्मार्ट इंडिया हैकथॉन 2022: अगर आपके पास कोई इनोवेशन आइडिया है, तो स्मार्ट इंडिया हैकथॉन 2022 के लिए आज ही रजिस्टर करें

Karnavati 24 News

गंगा नहाने माँ के साथ गए तीन भाई डूबे, दो बचा लिए गए, एक लापता

Admin

प्राचार्य के 2200 पदों के निकली बंपर वैकेंसी जानिए आवेदन से सैलेरी तक जानकारी

Karnavati 24 News