Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૬ ડિસેમ્બરે યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો મુકાયા

આ પરીક્ષા સંદર્ભે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.બી. પાંડોરે કેટલાક પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે. આ જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રના વિસ્તારોમાં તેમ જ પરીક્ષા કેન્દ્રની સો મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ, કોપીયર મશીન પણ ઉક્ત સમય દરમિયાન બંધ રાખવાના રહેશે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન, પેજર, કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ જેવા ઈલેક્ટ્રીક સાધન લાવી શકશે નહિ. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

संबंधित पोस्ट

RK studio lights up ahead of Ranbir Kapoor, Alia Bhatt’s weddingWatch

પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉસ સોર્સિંગ કર્મચારીઓનું બેફામ શોષણ

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

નેતાઓના સંતાનોને ભાજપ ટિકિટ નહીં આપેઃ નડ્ડાએ કહ્યું- પિતા પ્રમુખ અને પુત્ર મહાસચિવ, પરિવારવાદની આ નીતિ ભાજપમાં નહીં ચાલે

Karnavati 24 News

સાવરકુંડલામાં રાજ દરબાર ગઢ ખંડેર બન્યો ,ઈમલો હટાવી રીનોવેશન કરવાની માંગણી ઉઠી

Admin

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા રાજભા ઝાલા ભાજપમાં જોડાયા

Admin