Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં PHDનું કોર્ષવર્કની પરીક્ષાનું પેપર હાથથી લખેલું છાત્રોને આપતા ચર્ચાસ્પદ બન્યું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં શુક્રવારે પી.એચ.ડીના છાત્રોની કોર્ષવર્કની પરીક્ષા શરૂ થઈ હતી. જેમાં ગુજરાતી વિષયની પરીક્ષામાં 56 છાત્રો પરીક્ષા આપવા બેઠા હતા. જેમને વર્ગખંડમાં થયેલા પ્રશ્નપત્રના બદલે હાથથી લખેલા પ્રશ્નપત્રની ઝેરોક્ષ કરીને છાત્રોને આપવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાથથી લખેલી પેપર આપવામાં આવી હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયામાં ફરતી થતા ચર્ચાસ્પદ બન્યું હતું. આ બાબતે પરીક્ષાના કો-ઓર્ડીનેટર ડૉ.લલિત પટેલે જણાવ્યું હતું કે, આ માત્ર એક કોર્ષવર્ક પૂર્ણ થયું હોય તે ચકાસણી માટે ટેસ્ટ સમાન પરીક્ષા હોય છે. આના કોઈ ગુણ ગણવામાં આવતા હોતા નથી. પ્રશ્નપત્ર પ્રિન્ટ ન થતા વિદ્યાર્થીઓના સમયના બગડે તે માટે આ રીતે હાથથી લખેલું પેપર અપાયુ હતું.

संबंधित पोस्ट

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Gujarat Desk

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જૂનાગઢમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું નેતૃત્વ કર્યુ

Gujarat Desk

વલસાડ રૂરલ પોલીસે ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે ઘરડાઘરના વડીલો સાથે ગરબા રમી હૂંફ પુરી પાડી

Karnavati 24 News

જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વ લેવલે મોટું નામ છે પરંતુ મજુરોના . વિકાસ માટે મજૂરોને પ્રાથમિક સુવિધા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી

Karnavati 24 News

ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

Gujarat Desk

અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk
Translate »