Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં PHDનું કોર્ષવર્કની પરીક્ષાનું પેપર હાથથી લખેલું છાત્રોને આપતા ચર્ચાસ્પદ બન્યું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં શુક્રવારે પી.એચ.ડીના છાત્રોની કોર્ષવર્કની પરીક્ષા શરૂ થઈ હતી. જેમાં ગુજરાતી વિષયની પરીક્ષામાં 56 છાત્રો પરીક્ષા આપવા બેઠા હતા. જેમને વર્ગખંડમાં થયેલા પ્રશ્નપત્રના બદલે હાથથી લખેલા પ્રશ્નપત્રની ઝેરોક્ષ કરીને છાત્રોને આપવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાથથી લખેલી પેપર આપવામાં આવી હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયામાં ફરતી થતા ચર્ચાસ્પદ બન્યું હતું. આ બાબતે પરીક્ષાના કો-ઓર્ડીનેટર ડૉ.લલિત પટેલે જણાવ્યું હતું કે, આ માત્ર એક કોર્ષવર્ક પૂર્ણ થયું હોય તે ચકાસણી માટે ટેસ્ટ સમાન પરીક્ષા હોય છે. આના કોઈ ગુણ ગણવામાં આવતા હોતા નથી. પ્રશ્નપત્ર પ્રિન્ટ ન થતા વિદ્યાર્થીઓના સમયના બગડે તે માટે આ રીતે હાથથી લખેલું પેપર અપાયુ હતું.

संबंधित पोस्ट

 નડિયાદની 31 હાઈરાઈઝ બિલ્ડીંગો સામે રીજનલ ફાયર કમિશ્નરની લાલ આંખ ફાયર સેફ્ટીની અસુવિધાને પગલે નડીઆદ પાલિકાને પગલાં લેવા આદેશ

Karnavati 24 News

 અંબાલાલ પટેલની આગાહી, ડિસેમ્બરના અંત સુધી રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ

Karnavati 24 News

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News

જામનગર જિલ્લા માં છેલ્લા ૨૪ કલાક માં થયેલ વરસાદ ની અપડેટ

Karnavati 24 News

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News