Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને ઝડપી પાડ્યા



15 દિવસમાં 3 વખત ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ

(જી.એન.એસ) તા. 27

ભરૂચ,

ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને ચોરીના ગુનામાં સંડોવાયેલા આઠ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જીઆઈડીસીમાં આવેલી એક સ્ટીલ ફેબ ઈક્યુમેન્ટ નામની કંપનીમાં આ 8 આરોપીઓએ ભેગા મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને 15 દિવસમાં 3 વખત સતત ચોરી કરી હતી. આ દરમિયાન આરોપીઓએ ઘણા માલસામાનની ચોરી કરી હતી.

આ તમામ આઠ આરોપીઓએ ભેગા મળીને એસ.એસનો 3.92 લાખ રૂપિયાના કૂલ સામાનની ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટનાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને આજે તેમાં પોલીસને સફળતા મળી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપ્યા છે.

संबंधित पोस्ट

રાજકોટના કેવડાવાડીમાં સ્પીડબ્રેકર નહિ દેખાતા અકસ્માતમાં 14 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

Gujarat Desk

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીને માતાએ કરી હતી આ વાત જે સૌ કોઈ યાદ કરે છે.

Admin

ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઈન્ટ, એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ

Karnavati 24 News

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Karnavati 24 News

આજનું રાશિફળ (03/01/2025) | GNS News

Gujarat Desk

ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્માવત ફિલ્મ સમયે તથા અસ્મિતા આંદોલન વખતે થયેલા કેસો પાછા લેવાની માંગણી કરી

Gujarat Desk
Translate »