Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીને માતાએ કરી હતી આ વાત જે સૌ કોઈ યાદ કરે છે.

આજે પીએમ મોદીના માતાનું નિધન થયું છે.સમગ્ર દેશ શોક માનવી રહ્યો છે. પરંતુ માતા અને દીકરા વચ્ચેની એક વાત સૌ કોઈ યાદ કરી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને પીએમ બન્યા ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી તેમની માતાને મળવા જતા અને તે દ્રશ્યો જોઈને સમગ્ર ગુજરાતીઓ અને દેશવાસીઓ અનોખો અનુભવ કરતા હતા.એક એટેચમેન્ટ દેશવાસીઓનો હીરા બા સાથે હતો.ત્યારે તેમના નિધનને પગલે સમગ્ર દેશવાસીઓ આજે દુઃખ અનુભવી રહ્યા છે.

હીરાબાએ જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે.પીએમ મોદી પણ માતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો એટલે તેઓએ પણ તેમની સંઘર્ષની કહાની વર્ણવતા તેમના આંખોમાંથી પણ આંસુ છલકાઈ આવતા હોય છે.

તેવામાં આજે તેમના પર સૌ કોઈ દેશવાસીએ એક વાત ખૂબ જ યાદ કરે છે.નરેન્દ્રભાઈ જયારે પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને માતા પાસે આશીર્વાદ લેવા માટે ગયા હતા અને તે સમયે તેમના માતાએ તેમને એક વાત કહી હતી.આ વાત હતી કે કોઈનો એક રૂપિયો લેતો નહિ

આ વાતથી જ તેમની પ્રામાણિકતા દર્શાવી રહી છે.જેથી સૌ કોઈ આ વાતને યાદ કરીને તેમને ખુબજ યાદ કરી રહ્યા છે.

संबंधित पोस्ट

ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ, NSO દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) સાથે પ્રાદેશિક તાલીમ પરિષદનું આયોજન કરવામાં આવ્યું

Gujarat Desk

હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી સામે ગુજરાતના ખેડૂતોને અગમચેતી રાખવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ

Gujarat Desk

ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે

Gujarat Desk

વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી ગબ્બર પર રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ રહેશે

Gujarat Desk

ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં

Gujarat Desk

મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો

Gujarat Desk
Translate »