Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આરોહ ફાઉન્ડેશન દ્વારા “નાણાંકીય સાક્ષરતા” તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


(જી.એન.એસ) તા. 3

ગાંધીનગર,

આરોહ ફાઉન્ડેશન ગુજરાતનાં 29 જીલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (દાદરા નાગર હવેલી દમણ, દીવ) છેલ્લા એક વર્ષ થી નાણાકીય સહયોગ આર બી આઈ તથા SBI અને BOB ના સહયોગ, નાબાર્ડ સાથે નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ હેઠળ કામ કરી રહી છે આ કાર્યક્રમ ગ્રામ્યવિસ્તરના 18 થી 60 વર્ષની વય જૂથના લોકોની સાથે નાણાંકીય સાક્ષરતા હેઠળ જાગૃતિપ્રેરક કામગીરી કરે છે. જેમાં આજના સમયમાં લોકોને ઓનલાઈન બેંકિંગ, સાઇબર ફ્રોડ, સરકારની અન્ય બેંકિંગ વિવિધ યોજના વિષે શિબિરો ના આયોજન કરે છે.

    આ અનુસંધાને ગાંધીનગરમાં હોટલ ઇંપિરિયન ખાતે ગુજરાતનાં વિવિધ જીલ્લા ઓમાથી 172 જેટલા CFL પ્રોજેકટ ફેઝ 1 ના સ્ટાફની તારીખ 29 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં આરબીઆઇમાથી આલોક સિંઘ, ગાંધીનગરના લીડ ડિસ્ટ્રીક  મેનેજર SBI    શ્રી આદેશ જુનેજા, FLC ગાંધીનગર અનિલ પુરોહિત, આરોહ ફાઉન્ડેશનનો  ગુજરાતનો સ્ટાફ હાજર રહ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોહ ફાઉન્ડેશન ના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

संबंधित पोस्ट

ગારીયાધાર ના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ઉપસ્થિત

Karnavati 24 News

વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજની હાલત ખખડધજ, પેરાપેટના પોપડા-પ્લાસ્ટર પણ ઉખડી ગયા

Karnavati 24 News

અમરેલીમાં ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી : કલેક્ટરે ટ્રક,ડમ્પર,ટ્રેક્ટર સહીત 40 વાહનો જપ્ત, કરોડોનો મુદ્દામાલ કબજે કર્યા

Gujarat Desk

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

Karnavati 24 News

કોવિડ ન્યાય યાત્રા સંદર્ભે કોંગ્રેસની પત્રકાર પરિષદ, 91,810 અરજીઓમાંથી 58840 અરજી મંજુર

Karnavati 24 News

તાપી જિલ્લાને ૪૯ ઇ-વ્હીકલની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk
Translate »