Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીને ઉષ્માભેર આવકારીને શુભકામનાઓ પાઠવી



(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના નવનિયુક્ત મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીને ઉષ્માભેર આવકારીને તેમને નવા કાર્યભાર માટે શુભકામનાઓ પાઠવી છે. શ્રી પંકજ જોષીએ મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળ્યા પછી રાજભવન ખાતે રાજયપાલશ્રીની  શુભેચ્છા મુલાકાત લીધી હતી.

संबंधित पोस्ट

રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી

Gujarat Desk

એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો

Gujarat Desk

કોલસા મંત્રાલય આજે ગુજરાતના ગાંધીનગર ખાતે વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર ત્રીજો રોડ શો યોજશે

Gujarat Desk

જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૦૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

Gujarat Desk

ગાંધીનગરના જૂના સચિવાલયનાં બ્લોક નંબર 7 માં આગનો બનાવ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Gujarat Desk

રણજી ટ્રોફી: સૌરાષ્ટ્ર Vs દિલ્હી મેચમાં રવિન્દ્ર જાડેજાએ 12 વિકેટ લીધા બાદ, ફર્સ્ટ-ક્લાસ વિકેટની સંખ્યા 550ને પાર કરી

Gujarat Desk
Translate »