Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ યોજાયો


(જી.એન.એસ) તા. 25

અમદાવાદ,

પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ 25 જાન્યુઆરી 2025ના રોજ યોજાયો હતો. આ અવસરે શાળાના 45 પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેન્દ્રિય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી. સમારંભ દરમિયાન સ્વાગત ભાષણ અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રિય વિદ્યાલય સંગઠન અને સંસ્થાનના વિકાસમાં પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનને ઉજાગર કરવો અને વિદ્યાર્થીઓના ભવિષ્યના વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ કાર્યક્રમ શાળાના વિકાસ અને સિદ્ધિઓને ઉજાગર કરવા માટે એક સફળ મંચ સાબિત થયો હતો. 

કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી વાય પી સિંહ, ભૂતપૂર્વ ઉપઆયુક્ત, કેન્દ્રિય વિદ્યાલય સંગઠન, તેમના ઉપસ્થિત દ્વારા કાર્યક્રમની શોભા વધારી હતી.

संबंधित पोस्ट

મહેમદાવાદ એસટી મથકે ડ્રાઈવર અને કન્ડક્ટર પર તલવારથી હુમલો

Gujarat Desk

આગામી ૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનો આદેશ

Gujarat Desk

વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા

Gujarat Desk

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

પોરબંદરમાં ABVP દ્વારા સામાજિક સમરસતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

Admin

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

Karnavati 24 News
Translate »