Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

‘પ્રેરણા સંકુલ’ : આધુનિક શિક્ષણની સાથોસાથ નૈતિક મૂલ્યોના પાઠ

‘પ્રેરણા સંકુલ’ : આધુનિક શિક્ષણની સાથોસાથ નૈતિક મૂલ્યોના પાઠ

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે વડનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં વિકાસ અને પરિવર્તનની ભાવનાને પ્રોત્સાહિત કરતું ‘પ્રેરણા સંકુલ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું. ‘પ્રેરણા સંકુલ’ વડનગરની એ ઐતિહાસિક પ્રાથમિક શાળા છે જ્યાંથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ હતી. 1888માં સ્થાપિત થયેલ આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે, જેમાં નવી ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે.
#Vadnagar

संबंधित पोस्ट

हरियाणा के पूर्व सीएम ओमप्रकाश चौटाला ने अधिक संपत्ति मामले में दोषी ठहराया, एवेन्यू कोर्ट का फैसला

Karnavati 24 News

न्यूज़रीच ने स्टार्टअप स्टेयर्स द्वारा की गई पहल `ग्रोथ एक्सिलरेशन प्रोग्राम विद 4आई’ के अंतर्गत फंड जुटाया.

Admin

પોરબંદર નજીકના ગોસાબારાના માછીમારોને યોગ્ય ન્યાય આપવા માંગણી : જયેશભાઈ સવજાણી

Admin

नकदी के साथ पकड़े गए झारखंड कांग्रेस के 3 विधायक गिरफ्तार, पार्टी ने किया निलंबित

Karnavati 24 News

ડોક્ટર નહીં પણ આપણું શરીર પણ જાતે જ સારવાર કરે છે, જાણો કેવી રીતે?

ખોખરા વિસ્તારમાં નાતાલ ની ઉજવણી

Karnavati 24 News
Translate »