Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજ્યમાં માર્ગ સલામતી સંલગ્ન વિવિધ કામગીરી હાથ ધરવા માટે માર્ગ મકાન વિભાગને ₹188 કરોડ ફાળવવાની મંજૂરી આપી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજ્યમાં માર્ગ સલામતી સંલગ્ન વિવિધ કામગીરી હાથ ધરવા માટે માર્ગ મકાન વિભાગને ₹188 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

આ અંતર્ગત અકસ્માત થવાની વધુ સંભાવના ધરાવતા માર્ગો પર વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ તથા રોડ ફર્નિચર ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્‍ટીગ્લેર સિસ્ટમ લગાવવાના કામો હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ રોડ પરિવહન વધુ સુરક્ષિત બનશે.

संबंधित पोस्ट

આ સુપર કાર કોઈ ફાઈટર જેટથી કમ નથી, જોઈને નહીં થાય વિશ્વાસ

Karnavati 24 News

IT रेड में कोरोडो जब्त करोड़ो का काला धन मिला

Karnavati 24 News

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં ૧૦૦ કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસપક્ષનું પ્રતિનિધિ મંડળ લેશે સ્થળ મુલાકાત.

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, એરંડાના ઉત્પાદન સાથે સંકળાયેલ દેશ-વિદેશના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ‘કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર’ થીમ સાથે ગાંધીનગર ખાતે આયોજિત ‘SEA Global Castor Conference 2025’નો શુભારંભ કરાવ્યો હતો.

Karnavati 24 News

जबरन जनसंख्या नियंत्रण के गंभीर परिणाम होंगे- विदेश मंत्री एस जयशंकर

चाणक्य नीति जगहों के बारे में : ऐसी जगहों को तुरंत छोड़ दें, नही तो जान भी जा सकती है।

Karnavati 24 News
Translate »