Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

કોંગ્રેસ ભવન ખાતે ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે, CPP અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી.

સેવા, સાદગી અને સમર્પણની મિસાલ ભારત માતાના લાડકા પુત્ર ડૉ.મનમોહન સિંહ માટે આજે કરોડો આંખો ભીની છે.

📍 AICC મુખ્યાલય, નવી દિલ્હી

संबंधित पोस्ट

abc

Karnavati 24 News

NCP (SP)- Upcoming Municipal Corporation elections and strengthening the organization

Karnavati 24 News

LICએ બાળકો માટે શરૂ કરી ખાસ સ્કીમ

Karnavati 24 News

ડીસા હરી ઓમ હાઈસ્કૂલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી…

Karnavati 24 News

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેલવે અન્ડરપાસ, પરકોલેટિંગ વેલ, લેક ડેવલપમેન્ટ, શ્રમિક સુવિધા કેન્દ્ર, રમતગમત સંકુલ સહિત કુલ ₹651 કરોડના 37 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.

Karnavati 24 News

પોરબંદરમાં સોનેરી મેડીકલથી ખાદી ભંડાર સુધી ડીવાઇડર બનાવવાનું કામ 15 માં નાણાપંચ સને 2020-21ની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂા. 17.26 લાખના ખર્ચે નિયત ઇ-ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી

Admin
Translate »