Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

નારોલ વિસ્તાર માં બોગસ ડોક્ટર નું દવાખાનું

અમદાવાદ દક્ષિણ ઝોન માં આવેલ નારોલ વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ડોક્ટર સલાઉદ્દિંન અંસારી ની પૂછપરછ કરતા તેની પાસે કોઈ જાતની ડોકટરી ડિગ્રી ન હોવાનું જાણવા મળેલ હતુ અને ગરીબ વર્ગના મજદૂરી કરતા લોકો ને એલોપેથીક દવા અને ઇન્જેક્શનો આપતો હોય તેવું જાણવા મળેલ હતું તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન ના અધિકારી ને જાણ કરી ગાંધીનગર આરોગ્ય વિભાગ માં તપાસ કરવા માટે રજુઆત કરવામાં આવશે જો દવાખાનું બંધ કરાવવા અને ડોક્ટર ઉપર કાનુની કાર્યવાહી કરવા તંત્ર ને અપીલ છે

संबंधित पोस्ट

ब्रिज होने का दावा करना मुश्किल” : राम सेतु के अस्तित्व पर केंद्र ने संसद में दिया जवाब

Admin

मेरठ : किसानो को मुफ्त बिजली की घोषणा नहीं हुई पूरी, 125 करोड़ 76 हज़ार किसानो पर बाकी

मध्यप्रदेश: भोपाल, इंदौर समेत कई जिलों में ठंड का कहर जारी, इस जिलें में हार्ट अटैक से हुई 5 की मौत

Admin

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

Admin

यह देश प्यार मोहब्बत से चलेगा ना की नागपुर से : सलमान खुर्शीद

Admin

दिल्ली में पारा 5.5 डिग्री सेल्सियस पहुंचा, जानें मौसम और प्रदूषण का पूरा हाल

Admin
Translate »