Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

નારોલ વિસ્તાર માં બોગસ ડોક્ટર નું દવાખાનું

અમદાવાદ દક્ષિણ ઝોન માં આવેલ નારોલ વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ડોક્ટર સલાઉદ્દિંન અંસારી ની પૂછપરછ કરતા તેની પાસે કોઈ જાતની ડોકટરી ડિગ્રી ન હોવાનું જાણવા મળેલ હતુ અને ગરીબ વર્ગના મજદૂરી કરતા લોકો ને એલોપેથીક દવા અને ઇન્જેક્શનો આપતો હોય તેવું જાણવા મળેલ હતું તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન ના અધિકારી ને જાણ કરી ગાંધીનગર આરોગ્ય વિભાગ માં તપાસ કરવા માટે રજુઆત કરવામાં આવશે જો દવાખાનું બંધ કરાવવા અને ડોક્ટર ઉપર કાનુની કાર્યવાહી કરવા તંત્ર ને અપીલ છે

संबंधित पोस्ट

અરવલ્લીની વાત્રક હોસ્પિટલમાં 100 બેડ, આઇસીયું, લેબોરેટરી, મેડિસિન અને ઓક્સિજન પ્લાન્ટની તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ

Admin

રાજકોટમાં ૧૦ એકરમાં બનેલી સાયન્સ સીટીમાં અલગ અલગ છ થીમ આકર્ષણનું કેન્દ્ર

Admin

बजट से पहले टीम मोदी में बदलाव की संभावना, चुनावी कैलेंडर को लेकर बीजेपी हो रही तैयार

Admin

बिहार: जल्द शरू होगी महत्वाकांक्षी एलिवेटेड रोड परियोजना ! बनेगी 600 मीटर लंबी सुरंग

Admin

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવથી ખેત જણસોની સીધી ખરીદી કરશે

Karnavati 24 News

અમેરિકા-જાપાનની આ મિસાઈલોએ કરી ચીનની ઊંઘ હરામ, ડ્રેગન થયું બેચેન

Admin
Translate »