Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અયાવેજમાં સાવજોએ ગાયનું મારણ કરીમિજબાની માણી વન્ય પ્રાણીઓને પાંજરામાં પુરી ભયમુકત કરો

અયાવેજમાં સાવજોએ ગાયનું મારણ કરીમિજબાની માણી વન્ય પ્રાણીઓને પાંજરામાં પુરી ભયમુકત કરો જેસ૨ જેસર તાલુકાના અયાવેજ 2 ગામે રાત્રિના સમયે બે સાવજો દ્વારા ગામમાં પ્રવેશી ગાયનું મરણ કરી મીજબાની માણી હતી. માણી હતી. આ ગાય સાત થી આઠ દિવસમાં વયાવાની હોવાનું ગાયના માલિક સોમાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું જે સાવજોએ મારણ કરી ઉદરમાં ઉછરેલ વાછરડાને મારીને ગાયના પીઠના ભાગમાંથી મારણ કરીને ગાયના ઉદરમાંથી વાછરડાને મારી નાખ્યું હતું. આ વાતની જાણ વન વિભાગમાં કરતા ફોરેસ્ટ દ્વારા જરૂરી કાગળિયા તેમજ પંચનામું કરવાની કાર્યવાહી હાથ હતી.સાવજો તેમજ દીપડાઓને પાંજરામાં પુરી બીડ વિસ્તારમાં મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. જેસર તાલુકાના અયાવેજ 2 ગામે ગત મોડી રાત્રે બે સાવજો દ્વારા સોમાતભાઈ કાનાભાઈ ગોહિલના ઘરની બાજુમાં તાર ફેન્સીંગ વાળા ફરજામા બાંધેલી ગાયનું મારણ કરી મીજબાની માણી હતી.રાત્રીના બે થી ત્રણના ગાળા દરમિયાન આવી ચડેલા બે સાવજ ગામમાં પ્રવેશી તાર ફેન્સીંગ કરાવેલા ફરજામા બાંધેલી ગાયનું મારણ કરી જેસર તાલુકાના અયાવેજ 2 ગામે ગત મોડી રાત્રે બે સાવજો દ્વારા સોમાતભાઈ કાનાભાઈ ગોહિલના ઘરની બાજુમાં તાર ફેન્સીંગ વાળા ફરજામા બાંધેલી ગાયનું મારણ કરી મીજબાની માણી હતી.રાત્રીના બે થી ત્રણના ગાળા દરમિયાન આવી ચડેલા બે સાવજ ગામમાં પ્રવેશી તાર ફેન્સીંગ કરાવેલા ફરજામા બાંધેલી ગાયનું મારણ કરી મીજબાની

संबंधित पोस्ट

કેનેડા: 21 વર્ષીય શીખ વિદ્યાર્થી પર હુમલો, પહેલા પાઘડી ઉતારી, પછી વાળ ખેંચીને રસ્તા પર ફેંકી દીધો

Karnavati 24 News

રાજકોટ – જેતલસર ગામના ચકચારી મચાવનાર સગીરા હત્યા કેસમાં દોષિતને ફાંસી

Karnavati 24 News

राजस्थान के शेखावाटी क्षेत्र के कुख्यात अपराधी राजू ठेट की गोली मारकर हत्या

Admin

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનનું તાળુ તોડી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી તસ્કરો ફરાર થઈ જતાં

Admin

સિગારેટના એક ટુકડાએ ઉકેલ્યું 52 વર્ષ જૂની હત્યાનું રહસ્ય, જાણો કેવી રીતે થયો ખુલાસો

Admin

રાજુલા પોલીસે રેઢા આરોપીને અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરનાર ઈસમોને ઝડપી કાર્યવાહી કરી

Admin