Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે GSRTCની નવી 151 બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ

ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 151 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકોને નવી બસોના કારણે સવલત મળી રહેશે. 37 કરોડના ખર્ચે આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એસટી ડેપોમાં નવી બસો ઉમેરવામાં આવતા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારો થશે. જેમાં 16 કરોડના ખર્ચે 40 સ્લીપર કોચ અને 37 કરોડના ખર્ચે 111 લક્ઝરી બસનો સમાવેશ થાય છે. ગાંધીનગર ડેપો ખાતને નવી બસોના લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીની પણ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ સીએમના હસ્તે કરવામાં આવ્યું હતું.

રીયલ ટાઈમ માહિલી ઉપલબ્ધ થાય તે હેતુથી ઓનલાઈન કમ્પ્યુટર બેઝ એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ લોકાર્પણ કર્યું હતું. જેના થકી પેસેન્જર્સ  રૂટ, બસ નંબર, સ્ટોપેજ અને પ્લેટફોર્મની માહિતી મેળવી શકશે. કંડક્ટર દ્વારા બસનું રજીસ્ટ્રેશન આરએફઆઈડી કાર્ડ સ્વાઈપ કર્યા પછી ઓટોમેટિક થઈ જશે  જેથી લોકોને આ નવી સુવિધાનો લાભ પણ તેના કારણે મળશે. આ પ્રકારની સુવિધાઓ ખાસ કરીને રેલ્વેમાં મળે થે જે હવેથી બસોને લગતી સેવામાં પણ મળશે.

ટ્રાન્સપોર્ટની એક પછી એક સુવિધાઓ લોકો માટે રાજ્ય સરકારચ દ્વારા વધારવામાં આવી રહી છે જેવી રીતે નવા હાઈવે અને બ્રિજ ઝડપી પ્રક્રીયા માટે બની રહ્યા છે તેવી જ રીતે આ પ્રકારની સુવિધાઓ પણ ટ્રાન્સપોર્ટને લગતી ઝડપી બનતા મોટી રાહતે પેસેન્જરને મળશે.

संबंधित पोस्ट

VIDEO-મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે આવશે, કાલની મિટીંગ બાદ, ડીમોલેશન સ્થળોનું કરશે નિરીક્ષણ, ચુસ્ત બંદોબસ્ત

सर्वश्रेष्ठ उदाहरण है कि…” : महाराष्ट्र के विपक्षी नेताओं की गिरफ़्तारी पर बोले शरद पवार

Admin

मानगढ़ धाम के विकास के लिए केंद्र की पहल शुरू, चार राज्यों के साथ मिलकर मानगढ़ धाम विकास प्राधिकरण का गठन किया जाएगा

Admin

वडोदरा में केजरीवाल के कार्यक्रम स्थल पर नगर निगम की कार्रवाई पर गोपाल इटालिया का बयान

Admin

गुजरात चुनाव – बीजेपी ने दिया नेक काम करने वाले को विधानसभा टिकिट का इनाम

Admin

यूपी बोर्ड 12वीं एग्जाम में इतने लाख से अधिक विद्यार्थियों में टॉप-5 पर रहा था बेटियों का कब्जा, जाने ये रिपोर्ट

Karnavati 24 News
Translate »