Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

VIDEO-મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે આવશે, કાલની મિટીંગ બાદ, ડીમોલેશન સ્થળોનું કરશે નિરીક્ષણ, ચુસ્ત બંદોબસ્ત

VIDEO વિઝ્યુઅલ અહીંથી કરો ડાઉનલોડ
https://we.tl/t-HMKb16iTDf
– – – – – – – – –  – – – – – – – – – – – — 

મુખ્યમંત્રી અને ગૃહને મંત્રી આજે દ્વારકાના પ્રવાશે જશે. ગઈકાલે સમુદ્રી કાંઠાની સુરક્ષાને લઈને બેઠક મળી હતી. ત્યારે આજે તેઓ સ્થળોનું નિરીક્ષણ કરશે. દ્વારકામાં અગાઉ પણ મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્ચારે ફરી એકવાર ડીમોલેશન હાથ ધરવામાં આવી શકે છે.  

ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે આવશે.
દ્વારકા જિલ્લામા ગુજરાતનું સહુથી મોટુ મેગા ડિમોલેશન થયાં બાદ ડિમોલેશન સ્થળોનુ કરશે નિરીક્ષણ.
યાત્રાધામ બેટ દ્વારકા અને હર્ષદ  ખાતે દર્શન કરશે અને ડિમોલેશન સ્થળ પર નિરીક્ષણ માટે જશે.
CM ભુપેન્દ્ર પટેલ ઓખા નેવી હેલિપેડ ખાતે આવશે ત્યાંથી બોટ મારફતે બેટ દ્વારકા પહોંચશે.

બેટ દ્વારકા અને હર્ષદ હાજરી આપશે
દ્વરકામાં અગાઉ સમુદ્રી કાંઠા વિસ્તારમાં ચૂંટણી પહેલા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે રાજ્ય સ્તરની મોટી બેઠક મળી હતી. આ બેઠક બાદ આજે CM ભુપેન્દ્ર પટેલ ઓખા નેવી હેલિપેડ ખાતે આવશે ત્યાંથી બોટ મારફતે બેટ દ્વારકા પહોંચશે. બપોરે 3 થી 5:30 સુધીનો પ્રવાસ કાર્યક્રમમા બેટ દ્વારકા અને હર્ષદ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે આવતા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.  ગૃહમંત્રી હર્ષ સંઘવી, 13 જિલ્લાના એસપી, કલેક્ટર સહીતના અધિકારીઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દરીયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર બાંધકા મામમલે બેઠકમાં ગઈકાલે ચર્ચા કરવામાં આવી હતી.  દરીયાઈ વિસ્તારમાં ફરી સરકારનું બુલડોઝર ફરી શકે છે.  

 ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
યાત્રાધામ બેટ દ્વારકા અને હર્ષદ  ખાતે દર્શન કરશે અને ડિમોલેશન સ્થળ પર નિરીક્ષણ માટે જશે. ગુજરાતના ઇતિહાસનુ સહુથી મોટુ મેગા ડિમોલેશન હાથ ધરાયા બાદ CM ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારકાના પ્રવાસે આવતા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

તાજેતરમાં જ હર્ષદ મેગા ડિમોલેશનના 4થી 5 દિવસ ચાલ્યું હતું. હર્ષદ ખાતે મેગા ડિમોલેશનમાં ગઈકાલે  4 લાખ સ્કેવર ફૂટ જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. કરોડોની કિંમતની જમીન પર દબાણો દૂર કરાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત ચાલેલા ડીમોલિશનમાં કાટમાળ ઉપાડવા તેમજ અમુક બાકી રહેલ મોટા દબાણો દૂર કરવાનીની પ્રકિયા હાથ ધરાઈ હતી. હર્ષદ બંદર પરનું ગેર કાયદેસર બાંધકામ દૂર થતાં વધુ દબાણો દૂર થઈ શકે છે. 

संबंधित पोस्ट

पूर्व कांग्रेस मंत्री ब्रहम महिंद्रा से विजीलेंस ने की पूछताछ

Karnavati 24 News

फरीदाबाद: जन उत्थान रैली में गृह मंत्री ने 6600 करोड़ से ज्यादा की परियोजनाओं का किया उद्घाटन व शिलान्यास

Admin

દિલ્હીમાં દારૂની નીતિને લઈને કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, જૂની એક્સાઈઝ નીતિ ચાલુ રહેશે

Karnavati 24 News

गुजरात सरकार कराएंगी 10,400 प्रत्यक्ष-अप्रत्यक्ष रोजगार, सीएम भूपेन्द्र पटेल की अगुवाई में हुए MOU

Admin

કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલની વિવાદિત ટિપ્પણી, કહ્યું- ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલના પદ માટે મુસ્લિમો સહિષ્ણુતાનો મુખોટો પહેરે છે…!

Admin

लालू को ललकार सिन्हा ने सियासत में बनाई थी पहचान : पटना से मंत्री के तौर पर चुनाव लड़ने आए लालू ने गुजराल को पंजाब से बुलाया था

Karnavati 24 News