ગરબાડા ના માજી CRPF જવાનું અકસ્માત બાદ લાંબી સારવાર દરમિયાન મોત
ગાંધીનગર CRPF માંથી 2018માં નિવૃત્ત થયેલા રોહિત વાસ ગરબાડા ખાતે રહેતા ચાવડા રાજેશભાઈ દુધાભાઈ નું ખરજ ખાતે તારીખ 5 જાન્યુઆરીના રોજ ફોરવીલર સાથે અકસ્માત થતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને 22 દિવસની લાંબી સારવાર દરમિયાન ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ મોત થતા પંથકમાં માતમ છવાઈ ગયો હતો જેઓની અંતિમ ગરબાડા ખાતે યોજાઇ હતી જે અંતિમ વિધિમાં ગાંધીનગર ના CRPF ના સ્ટાફ સહિત અધિકારીઓ અને ગરબાડા પોલીસ ઉપસ્થિતિ રહી હતી
ગાંધીનગર CRPF માંથી 2018માં નિવૃત્ત થયેલા રોહિત વાસ ગરબાડા ખાતે રહેતા ચાવડા રાજેશભાઈ દુધાભાઈ નું ખરજ ખાતે તારીખ 5 જાન્યુઆરીના રોજ ફોરવીલર સાથે અકસ્માત થતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને 22 દિવસની લાંબી સારવાર દરમિયાન ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ મોત થતા પંથકમાં માતમ છવાઈ ગયો હતો જેઓની અંતિમ ગરબાડા ખાતે યોજાઇ હતી જે અંતિમ વિધિમાં ગાંધીનગર ના CRPF ના સ્ટાફ સહિત અધિકારીઓ અને ગરબાડા પોલીસ ઉપસ્થિતિ રહી હતી