Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે

આમ આદમી પાર્ટી ગુજરાતને ગત વિધાનસભા ચૂંટણીમાં 41 લાખથી પણ વધુ મતો મેળવી પાંચ ધારાસભ્ય સાથે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે ત્યારે તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભા ચુંટણીમાં પ્રજાએ આમ આદમી પાર્ટીને જે સહયોગ આપ્યો છે તેને ધ્યાને લઈને મોરબીમાં પાર્ટી દ્વારા જનહિતની લડાઈ શરુ કરવામાં આવશે

મોરબી ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારોની મીટીંગ સર્કીટ હાઉસ ખાતે મળી હતી જેમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને કચ્છ મોરબી ઝોન પ્રભારી કૈલાશદાન ગઢવી, મોરબીના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા, ટંકારાના ઉમેદવાર સંજય ભટાસણા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

આ મિટિંગમાં જનતાના બંધારણીય અધિકારો, ખેડૂતના પવનચક્કી સહિતના પ્રશ્નો, જુલતાપુલ દુર્ઘટના અંગે સરકારના ખરાબ વલણની ચર્ચાઓ તેમજ ગૌચરની જમીનો પર થયેલ ગેરકાયદેસર દબાણ અંગે વિગતવાર ચર્ચાઓ કરી જનહિતમાં જરૂરી તમામ મુદ્દાઓ પર લડત શરૂ કરવા તેમજ ટૂંક સમયમાં જીલ્લાની નવી બોડી રચના કરવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું

આમ આદમી પાર્ટી ગુજરાતને ગત વિધાનસભા ચૂંટણીમાં 41 લાખથી પણ વધુ મતો મેળવી પાંચ ધારાસભ્ય સાથે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે ત્યારે તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભા ચુંટણીમાં પ્રજાએ આમ આદમી પાર્ટીને જે સહયોગ આપ્યો છે તેને ધ્યાને લઈને મોરબીમાં પાર્ટી દ્વારા જનહિતની લડાઈ શરુ કરવામાં આવશે

संबंधित पोस्ट

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે!, માર્ચના અંતમાં રાજકીય ભાવીનો ફેસલો કરશે

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022: પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદ ભાજપ કરશે ઉમેદવારોની પસંદગી, મેરેથોન બેઠક બાદ લેવાશે નિર્ણય

Karnavati 24 News

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ AAP વિશે પૂછવામાં આવે છે. તે સમજાવે છે

Karnavati 24 News

 3 જાન્યુઆરીથી 3 પ્રકારની વ્યવસ્થા:ગુજરાતમાં 26 લાખ કિશોરોને રસી અપાશે, સ્કૂલોમાં કેમ્પ થશે; કોવેક્સિનના 15 લાખ ડોઝ ઉપલબ્ધ

Karnavati 24 News

ગુજરાતના રાજકારણમા મોટા સમાચાર, અલ્પેશ કથિરીયા-ધાર્મિક માલવિયા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

Karnavati 24 News

પ્રાંતિજ-તલોદ ૩૩ વિધાન સભા બેઠક પર ભાજપ નો દબદબો રહ્યો છે

Admin
Translate »