મેંદરડા ના રહેવાસી અને ધરતીપુત્ર કિસાન સૌરાષ્ટ્ર જોનના ઉપપ્રમુખ પરસોતમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર હવેથી મેંદરડા પંથકમાં ખેડૂતોને ખેતર માટે કાયમી દિવસ પાડી વીજળી આપવામાં આવશે બે વર્ષ પહેલા કાયમી દિવસ પારી વીજળી આપવામાં આવતી હતી પણ છેલ્લા ઘણા સમયથી ફરીથી રાત પાડી વીજળ કરવામાં આવી હતી જેને પગલે રાત પાડી વીજળી થવાથી ખેડૂતોને કળકડથી ઠંડીમાં પાણી વાળવા માટે જવું પડતું અને જંગલી પશુઓ સિંહ દીપડા જેવા હિંસક પશુઓ હુમલા નો ભાઈ પણ રહેતો હતો ઘણી વખત ઘાયલ કરવાના બનાવ પણ બન્યા હતા જેથી મેંદરડાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દિવસ ફાડી વીજળી કરવા માટે જેથી ખેડૂતોની સરકાર દ્વારા માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને દિવસ પાળવી વીજળી ખેડૂતોને કરી આપવામાં આવે છે જેથી હવે ખેડૂતોને ખેતરે જવામાં જંગલી પશુ ઓથી પણ રક્ષણ મળશે અને રાતના સમય દરમિયાન ખેડૂતોને પોતાના ખેતરે જવું નહીં પડે આ રીતે છેલ્લા બે વર્ષથી બંધ રહેલ દિવસ પાડી વીજળી ખેતરમાં આપવાની યોજના ફરી વખત અમલી કરવામાં આવી છે
