Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મેંદરડા તાલુકાના ખેડૂતોને હવે બે વર્ષ બાદ ફરી વખત કાયમી વીજળી દિવસમાં આપવામાં આવશે

મેંદરડા ના રહેવાસી અને ધરતીપુત્ર કિસાન સૌરાષ્ટ્ર જોનના ઉપપ્રમુખ પરસોતમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર હવેથી મેંદરડા પંથકમાં ખેડૂતોને ખેતર માટે કાયમી દિવસ પાડી વીજળી આપવામાં આવશે બે વર્ષ પહેલા કાયમી દિવસ પારી વીજળી આપવામાં આવતી હતી પણ છેલ્લા ઘણા સમયથી ફરીથી રાત પાડી વીજળ કરવામાં આવી હતી જેને પગલે રાત પાડી વીજળી થવાથી ખેડૂતોને કળકડથી ઠંડીમાં પાણી વાળવા માટે જવું પડતું અને જંગલી પશુઓ સિંહ દીપડા જેવા હિંસક પશુઓ હુમલા નો ભાઈ પણ રહેતો હતો ઘણી વખત ઘાયલ કરવાના બનાવ પણ બન્યા હતા જેથી મેંદરડાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દિવસ ફાડી વીજળી કરવા માટે જેથી ખેડૂતોની સરકાર દ્વારા માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને દિવસ પાળવી વીજળી ખેડૂતોને કરી આપવામાં આવે છે જેથી હવે ખેડૂતોને ખેતરે જવામાં જંગલી પશુ ઓથી પણ રક્ષણ મળશે અને રાતના સમય દરમિયાન ખેડૂતોને પોતાના ખેતરે જવું નહીં પડે આ રીતે છેલ્લા બે વર્ષથી બંધ રહેલ દિવસ પાડી વીજળી ખેતરમાં આપવાની યોજના ફરી વખત અમલી કરવામાં આવી છે

संबंधित पोस्ट

કણૉવતી 24 ન્યુઝ ચેનલના કુંકાવાવ-વડીયા તાલુકાના રીપોટર પત્રકાર પ્રકાશભાઇ જી.

Karnavati 24 News

જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ

Karnavati 24 News

વિધાનસભામાં એક દિવસ માટે 182 ધારાસભ્યોની જગ્યાએ વિદ્યાર્થીઓ બેસશે, સીએમ-વિપક્ષના નેતાઓ પણ વિદ્યાર્થીઓ હશે.

Karnavati 24 News

જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી….

Karnavati 24 News

ઉત્તરાખંડની ચૂંટણીની જવાબદારી મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાને સોંપવામાં આવી

Karnavati 24 News

વડાપ્રધાનના હસ્તે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં બનાવવામાં આવેલ હોસ્ટિપલ અને છાત્રાલયનું ઉદઘાટન કરાશે

Karnavati 24 News