Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મેંદરડા તાલુકાના ખેડૂતોને હવે બે વર્ષ બાદ ફરી વખત કાયમી વીજળી દિવસમાં આપવામાં આવશે

મેંદરડા ના રહેવાસી અને ધરતીપુત્ર કિસાન સૌરાષ્ટ્ર જોનના ઉપપ્રમુખ પરસોતમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર હવેથી મેંદરડા પંથકમાં ખેડૂતોને ખેતર માટે કાયમી દિવસ પાડી વીજળી આપવામાં આવશે બે વર્ષ પહેલા કાયમી દિવસ પારી વીજળી આપવામાં આવતી હતી પણ છેલ્લા ઘણા સમયથી ફરીથી રાત પાડી વીજળ કરવામાં આવી હતી જેને પગલે રાત પાડી વીજળી થવાથી ખેડૂતોને કળકડથી ઠંડીમાં પાણી વાળવા માટે જવું પડતું અને જંગલી પશુઓ સિંહ દીપડા જેવા હિંસક પશુઓ હુમલા નો ભાઈ પણ રહેતો હતો ઘણી વખત ઘાયલ કરવાના બનાવ પણ બન્યા હતા જેથી મેંદરડાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દિવસ ફાડી વીજળી કરવા માટે જેથી ખેડૂતોની સરકાર દ્વારા માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને દિવસ પાળવી વીજળી ખેડૂતોને કરી આપવામાં આવે છે જેથી હવે ખેડૂતોને ખેતરે જવામાં જંગલી પશુ ઓથી પણ રક્ષણ મળશે અને રાતના સમય દરમિયાન ખેડૂતોને પોતાના ખેતરે જવું નહીં પડે આ રીતે છેલ્લા બે વર્ષથી બંધ રહેલ દિવસ પાડી વીજળી ખેતરમાં આપવાની યોજના ફરી વખત અમલી કરવામાં આવી છે

संबंधित पोस्ट

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સની મુલાકાત દરમિયાન નિવેદન

અમદાવાદમાં સેન્સ પ્રક્રીયામાં આજે ઘાટલોડિયા બેઠક પરથી માત્ર એક જ નામ ભૂપેન્દ્ર પટેલનું સામે આવ્યું

Admin

ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તા પર થઈ મોટી કાર્યવાહી, એક વર્ષ માટે સદનમાંથી કાઢી મૂકવામાં આવ્યા

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે મંદિરે દર્શન કરી સાધુ સંતો સાથે કરી બેઠક

Karnavati 24 News

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News
Translate »