Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દાગીના ચમકાવવાના નામે બે ગઠીયા સોનુ ઓગાળી ફરાર થઈ ગયા

શહેરના ગિરનાર દરવાજા નજીક રહેતા ગીતાબેન રાજુભાઈ પંડ્યા હનુમાન ખાતે આવેલા ઘરે હાજર હતા ત્યારે બે અજાણ્યા શખ્શો આવ્યા હતા અને રિલાયન્સ મોલમાંથી આવીએ છીએ વાસણો અને દાગીના ચમકાવવાના કેમિકલની જાહેરાત માટે આવ્યા છીએ તેમ કહી વાસણમાં કેમિકલ લગાવી ચમકાવી આપ્યા હતા તેમણે પહેલા વાસણો ચમકાવી આપતા મહિલાએ વિશ્વાસમાં આવી કાનમાં પહેરવાની ઘડી આપીને છેતરાઈ ગયા હતા બાદમાં ગીતાબેન ના સાંકડા ચમકાવી આપ્યા હતા ગઠિયાઓએ ગીતાબેનના કાનમાં કડી જોઈ તે કાળી થઈ ગઈ હોવાથી તેને સાફ કરવા કહી તેમાં કેમિકલ લગાડ્યું હતું અને વાટકામાં નાખેલા પ્રવાહીમાં કડી નાખી અને તડકે રાખી 20 એક મિનિટ બાદ બહાર કાઢી લેજો તેમ કહી જતા રહ્યા હતા વાટકામાંથી કડી બહાર કાઢી જોતા બંને કડીમાં કાણા પડી ગયા હતા સોનીને બતાવતા બંને કડીઓ માંથી બે ગ્રામ અને 130 મિલી જેટલું સોનું ઓછું થઈ ગયું હતું આશરે 10000 ની કિંમતનું સોનું ઓગાળી બંને ગઠીયાઓ નાસી ગયા હતા. આ અંગે ગીતાબેન પંડ્યાએ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

संबंधित पोस्ट

Twitter पर हुए बड़े हैकिंग अटैक को लेकर कंपनी ने दी अहम जानकारी, कर्मचारियों को वश में किया गया

Admin

ACB સર્ચ : એસીબીના હાથે ઝડપાયો સુરતનો લાંચય અધિકારી જાણો કેવડી મોટી લાંચ માંગી ?

Karnavati 24 News

पति ने बेवफाई की तो पत्नी ने रचाई 9 शादियां, बियर बार में पकड़ी गई

Admin

મોટી ખાવડી ખાતે મજુરી કામ કરતા સખ્સે અનેક મહિલાઓની વોટ્સએપમાં પજવણી કરી

Karnavati 24 News

फ़िरोज़पुर में एक विवाह समरोह के चलते पैलेस में हुई मामूली झड़प में एक व्यक्ति की तेज़धार हथियारों से हमला करके की गई हत्या

Admin

કાલાવડની ભાગોળે વાહનમાં લાકડાના ધોકા સાથે નીકળતા ચાલક સામે કાર્યવાહી

Karnavati 24 News