Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

લાઠીના છભાડીયા ગામે જૂની બોલાચાલીના મનદુઃખમાં પુરુષને ગાળો આપી ફટકાર્યો

લાઠી તાલુકાના છભાડીયા ગામે હિરા ઘસવાનું કામ કરતાં જેન્તીભાઈ ભવાનભાઈ માંડવીયા (ઉ.વ.૪૫)એ મુકેશભાઇ બાબુભાઇ કઠેવાડીયા, બાબુભાઇ નાનુભાઇ કઠેવાડીયા, જીગ્નેશભાઇ બાબુભાઇ કઠેવાડીયા તથા રસીકભાઇ ઉર્ફે તીવુ રમેશભાઇ કઠેવાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, જેન્તીભાઈ માંડવીયા મોટર સાઇકલ લઇને છભાડીયા ગામે હનુમાનજીના મંદિર પાસે નીકળતા મુકેશભાઈ કઠેવાડીયા સાથે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને તેમને ઉભા રખાવ્યા હતા. જે બાદ ખરાબ ગાળો આપીને ગાલ ઉપર થપ્પડ મારી તથા છાતી ઉપર પાટા માર્યા હતા. જ્યારે અન્ય આરોપીએ પણ મૂઢમાર માર્યો હતો.

તેમજ અન્ય બીજી ઘટના પણ લાઠી તાલુકાના છભાડીયા ગામે પત્ની ક્યાં ગઈ છે તેમ પૂછવા મુદ્દે માથાકૂટ થઈ હતી. આ અંગે વર્ષાબેન ઠાકરશીભાઈ બાહોપીએ દિનેશભાઈ ભવાનભાઈ માંડવીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

વર્ષાબેન તેના ઘર પાસે ઉભા હતા ત્યારે આરોપીએ તેના ઘર પાસે આવી તેની પત્ની ક્યાં ગઈ છે તેમ પૂછ્યું હતું. જેથી તેમણે કંઇ ખબર ન હોવાનું કહેતા આરોપીને સારું નહોતું લાગ્યું અને લોખંડના પાઇપથી મૂઢમાર મારી ઇજા કરી હતી.

આ બને ઘટનાને ફરિયાદ નોધાતા ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

संबंधित पोस्ट

राजस्थान के शेखावाटी क्षेत्र के कुख्यात अपराधी राजू ठेट की गोली मारकर हत्या

Admin

‘એની સાથે જ લગ્ન કરીશ’ મંડપમાંથી ફિલ્મી સ્ટાઈલમાં બોયફ્રેન્ડ સાથે ભાગી છોકરી, પછી શું થયું?

Karnavati 24 News

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાંથી કુલ ૧૮ ગુન્હાઓ પૈકી ૩૦ ગેરકાયદેસર વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

Admin

फरीदाबाद: अवैध हथियार सहित युवक को क्राइम ब्रांच ने किया गिरफ्तार

Admin

5 વર્ષ થી અપહરણના આરોપીને પોલિસે ભિલોડાના વાંદીયોલ નજીકથી ઝડપ્યો

Admin

दिल्ली: मलाई मंदिर इलाके में ड्राइवर के नियंत्रण खोने से दो की मौत, आठ घायल

Karnavati 24 News