Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન યોજાયું . .

આ સ્નેહ મિલન માં 300 થી પણ વધુ સભ્યો કપલમાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્ર્મ ની શરુઆત પ્રમુખ શ્રી કિરીભાઇ કે શાહ ના સ્વાગત પ્રવચન કરી એસોસિયેશન ની પ્રવૃતિ થી વાકેફ કર્યા હતા. ત્યારબાદ મંડળી ના ચેરમેન શ્રી પંકજભાઈ બી બુટાલાએ મંડળીની પ્રવૃત્તિ અને યોજના ની ખૂબ સુંદર માહિતી આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ આદરણીય વડીલ શ્રી ઇસ્માઇલભાઇ જી દાદુ એ આશિર્વચન આપ્યા હતાં. આ પ્રસંગે સલાહકાર બોર્ડ ના સભ્ય શ્રી સુરેશભાઈ કે શાહ. મયુરભાઈ બૂટાલાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સલાહકાર શ્રી નવીનભાઈ વી શાહ, વિનોદભાઈ કે શાહ. રઝાકભાઈ જી મેમન ખાસ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત એસોસિયેશન ના ઉપપ્રમુખ રમણભાઈ જે પ્રજાપતી, નરેન્દ્રભાઇ એચ શાહ, માનદમંત્રી મુકુન્દ એસ શાહ, સહમંત્રી મનીષ કે ભાવસાર, ખજાનચી જયેશભાઇ ગાંધી ઉપરાંત એસોસિયેશન ના 300 થી વધુ સભ્યો કપલ માં હાજર રહયા હતા. કાર્યક્રમ માં શરૂઆત માં વેલકમ ડ્રીંક બાદ અંતે ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન મંત્રી શ્રી મુકુન્દ એસ શાહે કર્યું હતું. કાર્યક્ર્મ માં આગામી વિધાનસભા ની ચુંટણી માં અચૂક મતદાન કરવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

फरीदाबाद: नगर निगम की जमीन पर महिला नशा तस्कर द्वारा अवैध कब्जा करके बनाए गए मकान को किया ध्वस्त

Admin

ગીર ગઢડા તાલુકાના મધ્ય ગીર માં આવેલા રાવલ ડેમ ને સ્વતંત્ર પર્વ નિમિતે સોળે શણગાર સજવા માં આવ્યો હતો

Karnavati 24 News

राजस्थान में बंपर भर्ती: 12वीं पास उम्मीदवार आज से कर सकेंगे आवेदन, लिखित परीक्षा- इंटरव्यू के आधार पर होगा चयन

Karnavati 24 News

बढ़ती आलोचना के बाद इंस्टाग्राम ने टिकटॉक-स्टाइल के बदलावों को वापस लिया

Karnavati 24 News

मशहूर पत्रकार रवीश कुमार ने दिया NDTV से अस्तीफा जाने वजह

Admin

बठिंडा के मिनी सचिवालय में तहसील की छत पर खड़े इस पूर्व सैनिक ने हाथ में पेट्रोल की बोतल किया रोष प्रदर्शन

Admin