Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

થરાદ માં ભાજપ ની ટીકીટ શંકર ચૌધરી ને મળતા કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી…!

થરાદ માં ભાજપ ની ટીકીટ શંકર ચૌધરી ને મળતા કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી…!

ગુજરાત માં 2022 વિધાનસભા ની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠા જીલ્લા ની મહત્વની બેઠક ગણાતી થરાદ વિધાનસભાની ટિકિટ શંકર ચૌધરી ને આપતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. ટિકિટનું નામ જાહેર થતા શંકર ચૌધરી થરાદ એપીએમસી બનાસકાંઠા ના ભાજપ સાંસદ પરબત પટેલને મળવા પહોંચ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં શંકર ચૌધરીના સમર્થકોએ એપીએમસીમાં પહોંચી તેમણે આવકાર્યા હતા. જોકે શંકર ચૌધરીનું નામ વાવ વિધાનસભા માં ચાલી રહ્યું હતું. ત્યારે છેલ્લી ક્ષણોમાં શંકર ચૌધરીને થરાદ વિધાનસભા બેઠક પરથી નામ જાહેર થતા કાર્યકર્તાઓ થરાદ માર્કેટ યાર્ડ પહોચ્યા હતા.જ્યાં શંકર ચૌધરી એ કાર્યકર્તાઓ અભિવાદન ઝીલ્યું હતું.

મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે, વિકાસ એ મુખ્ય અને પહેલો મુદ્દો છે. અમે વિકાસના મુદ્દા પર આગળ વધીશું. અહીંયા કેટલાક વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચ્યું  નથી ત્યાં પાણી પહોચાડી ને કૃષિની અંદર એક ક્રાંતિ લાવીશું. સરહદી વિસ્તારો માં સૌથી પહેલો મુદ્દો સિંચાઈનું પાણી જે ગામડાની અંદર નથી પહોંચ્યું, ત્યાં પહોંચાડવાનું છે

संबंधित पोस्ट

વિપક્ષનો સવાલ: વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કેમ ન ભરી ? મંત્રી પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી

Karnavati 24 News

કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરતના તમામ અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો ને મળી સાંકેતિક બંધ નું એલાન

New Education Policy 2020: पाठ्यक्रम में बदलाव को लेकर शुरू हो चुका है काम, रचनात्मकता, संवाद व चिंतन को मिलेगी जगह

Admin

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

નેતાઓના સંતાનોને ભાજપ ટિકિટ નહીં આપેઃ નડ્ડાએ કહ્યું- પિતા પ્રમુખ અને પુત્ર મહાસચિવ, પરિવારવાદની આ નીતિ ભાજપમાં નહીં ચાલે

Karnavati 24 News

ઉદ્ધવ સરકાર માટે અગ્નિ પરીક્ષાનો સમય, આવતીકાલે વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે

Karnavati 24 News
Translate »