Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે આજે દિલ્હીના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સભા યોજાઈ

ગારીયાધાર તાલુકામા આમ આદમી પાર્ટીની ભવ્ય સભા યોજઇ. હાલ સમગ્ર ગુજરાતમાં રાજકીય માહૌલ ગરમાયિ રહ્યો છે . ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આપ ના કેન્દ્રીય નેતાઓ હાલ ગુજરાત ની મુલાકાતે અને પોતાની સરકાર બનાવવા મથી રહ્યા છે . જેમાં આજ રોજ આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબના cm ગારીયાધાર ની મુલાકાતે આવ્યા હતા . જેમાં ગારીયાધાર ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સભા યોજાઈ હતી . સભામાં બહોળા પ્રમાણમાં ગારીયાધાર ઉપરાંત અન્ય તાલુકામા ના લોકો જોડાયા હતા .

આ સભામાં કેજરીવાલ દ્વારા વર્તમાન સરકાર સામે સવાલો ઉભા કર્યા હતા . અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા , આરોગ્ય કને અન્ય સુવિધાઓ સામે સવાલો કર્યા હતા . આ ઉપરાંત પાટીદાર આંદોલન ના અંતિમ પડાવના નેતા અલ્પેશભાઈ કથીરિયા જોડાયા હતા . જેમાં તેમની સાથે અન્ય પાટીદાર કાર્યક્રતાઓ પણ આપમાં જોડાયા હતા . આ ઉપરાંત કોંગ્રેસ ના સાત નગરપાલિકા ના સભ્યો પણ આપનો ખેસ ધારણ કર્યો હતો . આમ ગારીયાધાર તાલુકામા આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી.

संबंधित पोस्ट

મહાશિવરાત્રી પર, તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Gujarat Desk

ભારતીય સેનાએ ક્રિટિકલ CBRN ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદ્યા

Gujarat Desk

ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને ઝડપી પાડ્યા

Gujarat Desk

ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર-23માં મોડી રાતે આગના બે બનાવ, કોર્ટ પાસે ઝૂંપડામાં લાગી આગ, યોગેશ્વર ફ્લેટમાં મીટર બોક્સ ભભકી ઊઠ્યું

Admin

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને રૂ. 17155 કરોડની વિક્રમી ફાળવણી

Gujarat Desk

દેવુ થઈ જતાં જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા માટે સાસુ સસરાની હત્યા કરી 

Gujarat Desk
Translate »