Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે આજે દિલ્હીના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સભા યોજાઈ

ગારીયાધાર તાલુકામા આમ આદમી પાર્ટીની ભવ્ય સભા યોજઇ. હાલ સમગ્ર ગુજરાતમાં રાજકીય માહૌલ ગરમાયિ રહ્યો છે . ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આપ ના કેન્દ્રીય નેતાઓ હાલ ગુજરાત ની મુલાકાતે અને પોતાની સરકાર બનાવવા મથી રહ્યા છે . જેમાં આજ રોજ આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબના cm ગારીયાધાર ની મુલાકાતે આવ્યા હતા . જેમાં ગારીયાધાર ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સભા યોજાઈ હતી . સભામાં બહોળા પ્રમાણમાં ગારીયાધાર ઉપરાંત અન્ય તાલુકામા ના લોકો જોડાયા હતા .

આ સભામાં કેજરીવાલ દ્વારા વર્તમાન સરકાર સામે સવાલો ઉભા કર્યા હતા . અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા , આરોગ્ય કને અન્ય સુવિધાઓ સામે સવાલો કર્યા હતા . આ ઉપરાંત પાટીદાર આંદોલન ના અંતિમ પડાવના નેતા અલ્પેશભાઈ કથીરિયા જોડાયા હતા . જેમાં તેમની સાથે અન્ય પાટીદાર કાર્યક્રતાઓ પણ આપમાં જોડાયા હતા . આ ઉપરાંત કોંગ્રેસ ના સાત નગરપાલિકા ના સભ્યો પણ આપનો ખેસ ધારણ કર્યો હતો . આમ ગારીયાધાર તાલુકામા આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી.

संबंधित पोस्ट

રાજકોટમાં મૃત પશુને દાટવાના બદલે થાય છે તેનો વેપાર: કોન્ટ્રાક્ટરએ કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરી કર્યું માસનું વેચાણ

Karnavati 24 News

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

Admin

વડોદરા-સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ, હાલ પૂરતું પ્રબોધ સ્વામી જૂથ મિલકતમાંથી બહાર નહીં

Admin

સુરત: માંગરોળમાં મોતી જેવા કરા સાથે કમોસમી વરસાદ, ઊભા પાકને નુકસાન થવાની ભીતિ

Karnavati 24 News

રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ*કલેકટરએ પૂર્ણ થયેલ કામોની ઓનલાઈન એન્ટ્રી તથા જીઓ ટેગિંગ કરવા તાકીદ કરી*

Admin

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી

Karnavati 24 News