Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

સાયન્સ સિટી સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે

સાયન્સ સિટી 31 ઓક્ટોબર ને સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. સાયન્સ સિટી શિક્ષણ અને મનોરંજનનું સંપૂર્ણ સમનવય છે.

સમકાલીન અને કાલ્પનિક પ્રદર્શનો, અનુભવો, વર્કિંગ મોડલ, વર્ચ્યુઅલ રિયાલિટી, એક્ટિવિટી કોર્નર્સ, લેબ્સ અને લાઇવ ડેમોસ્ટ્રેશન સૌ કોઈને આકર્ષે છે.

ત્યારે રજાઓમાં લોકોના આ ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સાયન્સ સિટી 31 ઓક્ટોબર ને સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.

સ્થાપના થઈ ત્યાર થી ગુજરાત સાયન્સ સિટી તમામ ઉમરના મુલાકાતીઓ માટે પસંદગીનું સ્થળ બની ગઈ છે. ખાસ કરીને રજાઓની સિઝનમાં સાયન્સ સિટી ખાતે મુલાકાતીઓનો ધસારો રહ્યો છે. ગયા વર્ષે દિવાળીના તહેવારોની રજાઓમાં રેકોર્ડ નંબર માં મુલાકાતીઓ સાયન્સ સિટી ની મુલાકાતે આવ્યા હતા. વિજ્ઞાન ના પ્રકાશ સાથે લોકોને જોડવા કટિબદ્ધ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓના આ ઉત્સાહને આવકારે છે. અત્યારે વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો સાયન્સ સિટીમાં આવી રહ્યા છે ત્યારે સોમવારે સાયન્સ સિટી બંધ રહે છે પરંતુ આ વખતે મહત્વપૂર્ણ નિર્ણય વેકેશન ને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. જેથી લોકોનો ધસારો વધુ જોવા મળશે.

संबंधित पोस्ट

મુંબઇની આર્ટ સોસાયટી ઓફ ઈન્ડીયા દ્વારા આયોજીત પંચદિવસીય લેન્ડસ્કેપ શિબીરનો શુભારંભ : સમગ્ર આયોજન પોરબંદર ઇનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ દ્વારા

Admin

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ

Karnavati 24 News

ઉત્તર ગુજરાતમાં 5 ડિસેમ્બરે મતદાન: 2017ની ચૂંટણી કરતા આ વખતે 8,34,959 મતદારોનો થયો વધારો

Admin

दिल्ली: एलजी के आदेशों का पालन करना बंद करें: मनीष सिसोदिया ने दी अधिकारियों को हिदायत

Admin

ગુજરાતીઓની વિકાસ ગાથા અને સદીના મહામાનવની સુંદર પ્રેરણાત્મક વાતો કરી બહેનોને મતદાન કરવા માટે અપીલ કરી

Admin