Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ફળ પાક વાવેતરની બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ફળ પાક વાવેતરની બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

 

  અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને   બાગાયત કચેરી દ્વારા જે ખેડૂતોને વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ફળઝાડના વાવેતર માટે સહાય મેળવી હોય તેવા સહાય મેળવનાર લાભાર્થીઓને બીજા-ત્રીજા વર્ષના હપ્તાની રકમ ચૂકવવામાં આવી રહી છે. આ રકમની ચૂકવણી માટે નાયબ બાગાયાત નિયામકશ્રીજિલ્લા બાગાયત કચેરી દ્વારા ખેડૂતોને દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે

. જે ખેડૂતોએ બીજા – ત્રીજા વર્ષ માટે ફળ પાક વાવેતરમાં સહાય માટે અરજીઓ કરવાની બાકી હોય તેમણે પુરાવાઓ સાથે તા.૩૧/૮/૨૦૨૨  સુધીમાં આ માટે અરજી કરવી. વધુ માહિતી માટે બાગાયત કચેરીનો સંપર્ક કરવો. આ ઉપરાંત આ યોજનાનો લાભ લેવા તા.૩૧/૦૮/૨૦૨૨ સુધીમાં જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીજિલ્લા બાગાયત કચેરીસરદાર ચોકચક્કરગઢ રોડઅમરેલી ખાતે સંપર્ક કરવા અને અરજીઓ મોકલાવી આપવા માટે નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે. બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

संबंधित पोस्ट

1.3 કિમી પહોળો એસ્ટરોઇડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે

Karnavati 24 News

 લોચન સહેરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, 7 IAS અધિકારીની બદલી

Karnavati 24 News

ભારતે પેંગોંગ તળાવ પર પુલના નિર્માણનો વિરોધ કર્યો, ચીને કહ્યું કે પ્રાદેશિક સાર્વભૌમત્વના રક્ષણ માટે કામ કરવામાં આવી રહ્યું છે

Karnavati 24 News

 કાલાવડના નગરપીપળીયા ગામે ટ્રકે ૧૧ કેવીના વીજપોલને ઠોકરે ચડાવી એક લાખની નુકસાની પહોચાડી

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

 હરિધામ–સોખડાના સંત શાસ્ત્રી કૃષ્ણચરણદાસજી બ્રહ્મલીન થયા

Karnavati 24 News