Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

75 મા સ્વાતંત્ર દિવસ નિમિતે આઝાદી નો અમૃત મહોત્સવ મણીનગર વોડ ના મીલત નગર મા સુર્યાનગર પાસે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો .+

આજ રોજ તારીખ 15 ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ મીલતનગર ખાતે 15 ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી હતી જેનું આયોજન હમીદભાઈ ,સલિમભાઈ, નિકુંજભાઈ એ કર્યું  હતું જેમાં પ્રજાજનોનો પુષ્કડ સાથસહકાર મડયો  હતો જેમા. મણિનગર કોર્પોરેટર શ્રી કરણ ભટ્ટ , કર્ણાવતી મહાનગરના બક્ષીપંચ યુવા મોરચાના મંત્રી શ્રી રાકેશભાઈ બ્રહ્મભટ્ટ જેવા મહાનુભવો હાજર રહ્યા હતા અને વિશેસ મા રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડસ ના નેશનલ ડેપ્યૂટી કમિસ્નર શ્રી મનન ત્રિવેદી જેવા હામહાનુભવો હાજર રહ્યા હતા અને આ આઝાદી ના 75 ના અમૃત મહોત્સવ ને સફડ રહ્યો હતો .                                                                                                                      રિપોટર. મહેરૂનિશા

संबंधित पोस्ट

मोगा ट्रैफिक पुलिस ने मिनी ट्रक संचालक यूनियन मोगा चालकों किया जागरूक

Admin

मनचाही प्रेगनेंसी के लिए महिलाऐं जाती हैं इस शख्स के पास, अभी तक 900 महिलाऐं को कर चुका है प्रेगनेंट

Karnavati 24 News

खेल विभाग पंजाब को खेलों में नंबर वन राज्य बनाने के लिए प्रतिबद्ध : राज कमल चौधरी

Admin

रेलवे भर्ती परीक्षा रिजल्ट पर बवाल क्यों? जानिए हर सवाल का जवाब

Karnavati 24 News

10 ઓગસ્ટથી બદલાઈ શકે છે આ રાશિઓનું ભાગ્ય, મંગલદેવ થશે પ્રસન્ન

Karnavati 24 News

ગ્રીન ઈકો બજાર કર્ણાવતી ક્લબમાં ટકાઉ જીવનને પ્રોત્સાહન આપે છે

Karnavati 24 News