Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

75 મા સ્વાતંત્ર દિવસ નિમિતે આઝાદી નો અમૃત મહોત્સવ મણીનગર વોડ ના મીલત નગર મા સુર્યાનગર પાસે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો .+

આજ રોજ તારીખ 15 ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ મીલતનગર ખાતે 15 ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી હતી જેનું આયોજન હમીદભાઈ ,સલિમભાઈ, નિકુંજભાઈ એ કર્યું  હતું જેમાં પ્રજાજનોનો પુષ્કડ સાથસહકાર મડયો  હતો જેમા. મણિનગર કોર્પોરેટર શ્રી કરણ ભટ્ટ , કર્ણાવતી મહાનગરના બક્ષીપંચ યુવા મોરચાના મંત્રી શ્રી રાકેશભાઈ બ્રહ્મભટ્ટ જેવા મહાનુભવો હાજર રહ્યા હતા અને વિશેસ મા રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડસ ના નેશનલ ડેપ્યૂટી કમિસ્નર શ્રી મનન ત્રિવેદી જેવા હામહાનુભવો હાજર રહ્યા હતા અને આ આઝાદી ના 75 ના અમૃત મહોત્સવ ને સફડ રહ્યો હતો .                                                                                                                      રિપોટર. મહેરૂનિશા

संबंधित पोस्ट

Health Tips: सोने से पहले ये आदतें आपको स्वस्थ रहने में मदद करेंगी

Karnavati 24 News

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के नेतृत्व में हमारी सरकार ने बाबा साहेब अंबेडकर जी की जयंती पर 14 अप्रैल को राष्ट्रीय समरसता दिवस घोषित किया।

Karnavati 24 News

क्या महत्व है, श्री गणेश जी की सूंड का, जानिए किस तरफ सूंड के रहने से क्या होता है।

Karnavati 24 News

અંબોડ ગામે સાબરમતી નદી પર બેરેજના કામના ખાતમુહૂર્ત સહિત ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા શિક્ષણ વિભાગના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ₹241.89 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

Karnavati 24 News

अपनाएं ये घरेलू नुस्खे, सर्दियों में नहीं होगी बालों के झड़ने की समस्या

Karnavati 24 News

बीएसएफ भुज ने सीरक्रीक में दो पाक फिशिंग बोट जब्त की

Karnavati 24 News
Translate »