Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

રાજકોટ શહેર ના વોર્ડ નંબર 4 માં પેવિંગ બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

વોર્ડ નંબર 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ પાસે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા ની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલા પેવિંગ કામનું ખાત મુહૂર્ત આજ રોજ ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, સોનલબેન સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, અશોકભાઈ લુણાગરિયા, દીપકભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વોર્ડ નંબર 4 ના આગેવાનો કાર્યકર્તા, તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંવોર્ડ નંબર 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ પાસે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા ની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલા પેવિંગ કામનું ખાત મુહૂર્ત આજ રોજ ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, સોનલબેન સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, અશોકભાઈ લુણાગરિયા, દીપકભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વોર્ડ નંબર 4 ના આગેવાનો કાર્યકર્તા, તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંવોર્ડ નંબર 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ પાસે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા ની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલા પેવિંગ કામનું ખાત મુહૂર્ત આજ રોજ ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, સોનલબેન સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, અશોકભાઈ લુણાગરિયા, દીપકભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વોર્ડ નંબર 4 ના આગેવાનો કાર્યકર્તા, તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા અને રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદ ધોળકિયાની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના “સદ્ વિધા મહોત્સવ, વાલી તથા વિદ્યાર્થી સંમેલન” યોજાયું

Gujarat Desk

સાવરકુંડલામાં ટ્રક ખાલી કરવા બાબતે બે જૂથ બાખડયા, ૪ ઘાયલ થયા

Gujarat Desk

નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા , હાફેશ્વર યોજના થકી ૩૪૩ ગામ અને બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીને શુદ્ધ પાણી મળશે

Karnavati 24 News

પાટણ શહેર ની હેમચંદ્રાચાર્ય જ્ઞાનગ્રંથ ભંડારમાં લાભ પાંચમે જ્ઞાનપંચમીની શ્રદ્ધાપૂર્વક ઊજવણી

Admin

કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૭,૪૨૪ હેક્ટરમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરાયું: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

Gujarat Desk

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ 2 આરોપીને કોર્ટમાં રજૂ કરાયાં; બન્ને આરોપીઓનાં 6 દિવસનાં રિમાન્ડ મંજૂર

Gujarat Desk
Translate »