Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અહેમદ પટેલ પર લાગેલા આરોપો પર કોંગ્રેસે આપ્યો વળતો જવાબ

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું. SITએ કહ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં PM નરેન્દ્ર મોદીને ઘેરવાના મોટા કાવતરામાં તિસ્તા સેતલવાડ એક મોહરો હતી. અહેમદ પટેલ પર લાગેલા આરોપો પર કોંગ્રેસે આપ્યો વળતો જવાબ આપતા ગુજરાત રમખાણોના કેસમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પીએમ મોદી પર નિશાન સાધવામાં આવ્યું હતું.

ગુજરાત રમખાણો પર એસઆઈટી ટીમ દ્વારા કરવામાં આવેલા દાવા પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ દિવંગત નેતા અહેમદ પાટે સામેના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. એટલું જ નહીં કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ વળતો પ્રહાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું. SITએ કહ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં PM નરેન્દ્ર મોદીને ઘેરવાના મોટા કાવતરામાં તિસ્તા સેતલવાડ એક મોહરો હતી. તપાસ ટીમે કહ્યું હતું કે સેતલવાડનો ઉપયોગ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કર્યો હતો.

संबंधित पोस्ट

PM કિસાન સન્માન નિધિ યોજનાઃ PM કિસાન યોજનાનો 10મો હપ્તો આજે જાહેર થશે, 10 કરોડ પરિવારોને મળશે લાભ

Karnavati 24 News

કર્ણાટક ચૂંટણી માટે ભાજપની યોજના: યોગ દિવસ પર PM મોદી બેંગલુરુમાં હશે, 10 મહિના અગાઉથી પ્રચારની તૈયારીઓ

Karnavati 24 News

૩૩- પ્રાંતિજ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે

Admin

આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિષે આપ્યું આ નિવેદન

 3 જાન્યુઆરીથી 3 પ્રકારની વ્યવસ્થા:ગુજરાતમાં 26 લાખ કિશોરોને રસી અપાશે, સ્કૂલોમાં કેમ્પ થશે; કોવેક્સિનના 15 લાખ ડોઝ ઉપલબ્ધ

Karnavati 24 News

વિદેશની ધરતી પરથી લડાયેલા ભારતના સ્વાધીનતા સંગ્રામ વિષે પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાનું સંબોધન

Karnavati 24 News
Translate »