ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું. SITએ કહ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં PM નરેન્દ્ર મોદીને ઘેરવાના મોટા કાવતરામાં તિસ્તા સેતલવાડ એક મોહરો હતી. અહેમદ પટેલ પર લાગેલા આરોપો પર કોંગ્રેસે આપ્યો વળતો જવાબ આપતા ગુજરાત રમખાણોના કેસમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પીએમ મોદી પર નિશાન સાધવામાં આવ્યું હતું.
ગુજરાત રમખાણો પર એસઆઈટી ટીમ દ્વારા કરવામાં આવેલા દાવા પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ દિવંગત નેતા અહેમદ પાટે સામેના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. એટલું જ નહીં કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ વળતો પ્રહાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું. SITએ કહ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં PM નરેન્દ્ર મોદીને ઘેરવાના મોટા કાવતરામાં તિસ્તા સેતલવાડ એક મોહરો હતી. તપાસ ટીમે કહ્યું હતું કે સેતલવાડનો ઉપયોગ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કર્યો હતો.