Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં મહેતા ફ્યુલ કેર દ્વારા રિલાયન્સ JIO BP પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છે

વડોદરા શહેરમાં ફ્યુઅલ સર્વિસ આપતા મહેતા ફ્યુલ કેર દ્વારા વધુ એક નવું સોપાન સર કરવામાં આવ્યું છે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રિલાયન્સ જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર 30 મીટર રોડ પર આ નવીન પેટ્રોલ પંપ નુ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના પૌત્રી ભીમદ્રા ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું આ વિસ્તારના નાગરિકોને શુદ્ધ અને યોગ્ય પેટ્રોલ ડીઝલ મળે તે માટે જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છેવડોદરા શહેરમાં ફ્યુઅલ સર્વિસ આપતા મહેતા ફ્યુલ કેર દ્વારા વધુ એક નવું સોપાન સર કરવામાં આવ્યું છે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રિલાયન્સ જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર 30 મીટર રોડ પર આ નવીન પેટ્રોલ પંપ નુ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના પૌત્રી ભીમદ્રા ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું આ વિસ્તારના નાગરિકોને શુદ્ધ અને યોગ્ય પેટ્રોલ ડીઝલ મળે તે માટે જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છેવડોદરા શહેરમાં ફ્યુઅલ સર્વિસ આપતા મહેતા ફ્યુલ કેર દ્વારા વધુ એક નવું સોપાન સર કરવામાં આવ્યું છે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રિલાયન્સ જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર 30 મીટર રોડ પર આ નવીન પેટ્રોલ પંપ નુ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના પૌત્રી ભીમદ્રા ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું આ વિસ્તારના નાગરિકોને શુદ્ધ અને યોગ્ય પેટ્રોલ ડીઝલ મળે તે માટે જીઓ બીપી પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છે

संबंधित पोस्ट

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

Karnavati 24 News

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

Admin

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

Karnavati 24 News

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

Karnavati 24 News

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

Karnavati 24 News