Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

એર ઈન્ડિયાના કર્મચારીઓ ના હવે પગાર વધારા ની સાથે આ સુવિધા પણ મળી રહેશે

આ એર ઈન્ડિયા માં ટાટા પાસે જતાં બધા જ કર્મચારીઓ જરૂરી બન્યા છે . જેમાં પાછલા દિવસોમાં પગાર કાપ પાછો લેવાની જાહેરાત પછી એરલાઈને દ્વારા વધુ એક જાહેરાત કરાય છે. આ એરલાઇન દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત માં દરેક કર્મચારીના કામ માટે છે. હવે એર ઈન્ડિયાએ તેના કર્મચારીઓને ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ ની જાહેરાત કરી છે .

*15 મેથી લાભ મળશે*
હાલ આ સુવિધા એરલાઇન દ્વારા તેના સમગ્ર દેશમાં હોસ્પિટલોના વિશાળ નેટવર્કમાં કર્મચારીઓને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે પૂરી પડાઈ છે. આ સુવિધા આવતી 15 મે થી શરૂ કરાઇ છે . આ એરલાઇન દ્વારા અપાયેલ એક નિવેદનમાં કહ્યું છે કે આ ગ્રુપ મેડિકલ ઇન્શ્યોરન્સની સુવિધા દેશમાં હાજર કાયમી અને ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને આશ્રિતો માટે ઉપલબ્ધ હશે.

*ત્યારે વધુમાં વધુ 7 સભ્યો જોડાઈ શકે*
આ એર ઈન્ડિયા દ્વારા કર્મચારીઓને પૂરા પાડવામાં આવતા ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સમાં કર્મચારી પાસે રૂ. 7.5 લાખની વીમાની રકમ હશે. જો કે આ એક પરિવારના વધુમાં વધુ 7 સભ્યો આમાં ભાગ લેશે .

જો કે આમાં કર્મચારીની પત્ની, ત્રણ બાળકો અને 2 માતા-પિતા ,સસરાનો સમાવેશ થશે. આમા પગાર કપાત પણ પાછો ખેંચી લેવાયો છે એ અગાઉ, એર ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન કંપનીના કર્મચારીઓના પગારમાં કાપ પાછો ખેંચાશે . પરંતુ આ ફેરફાર પ્રથમ એપ્રિલથી લાગુ કરાયો છે. જેમાં આવી સ્થિતિમાં બેક ટુ બેક ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સની સુવિધા કર્મચારીઓ અપાઈ છે .

હાલ દેશમાં કોરોના ના કેસમાં થયેલા ઘટાડાને અને એરલાઇન સેક્ટરમાં રિકવરીને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે

संबंधित पोस्ट

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી Article General User ID: PARNR441 National 44 min 2 1

Karnavati 24 News

ભગવાન જગન્નાથ દર્શન માટે માસ્ક જરૂરી: 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળો, 2 હજાર સાધુઓ જોડાશે

Karnavati 24 News

રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ખાલી જગ્યા: 10 જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરો, 56,000 સુધીનો પગાર મળશે

Karnavati 24 News

સરકારી નોકરી: પશ્ચિમ ગુજરાત વિજ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 400 જગ્યાઓ માટે ભરતી, 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે

Karnavati 24 News

અમરેલી જિલ્લાના 4 મુખ્ય યાર્ડમાં 1 દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક

Karnavati 24 News

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News