Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

એર ઈન્ડિયાના કર્મચારીઓ ના હવે પગાર વધારા ની સાથે આ સુવિધા પણ મળી રહેશે

આ એર ઈન્ડિયા માં ટાટા પાસે જતાં બધા જ કર્મચારીઓ જરૂરી બન્યા છે . જેમાં પાછલા દિવસોમાં પગાર કાપ પાછો લેવાની જાહેરાત પછી એરલાઈને દ્વારા વધુ એક જાહેરાત કરાય છે. આ એરલાઇન દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત માં દરેક કર્મચારીના કામ માટે છે. હવે એર ઈન્ડિયાએ તેના કર્મચારીઓને ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ ની જાહેરાત કરી છે .

*15 મેથી લાભ મળશે*
હાલ આ સુવિધા એરલાઇન દ્વારા તેના સમગ્ર દેશમાં હોસ્પિટલોના વિશાળ નેટવર્કમાં કર્મચારીઓને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે પૂરી પડાઈ છે. આ સુવિધા આવતી 15 મે થી શરૂ કરાઇ છે . આ એરલાઇન દ્વારા અપાયેલ એક નિવેદનમાં કહ્યું છે કે આ ગ્રુપ મેડિકલ ઇન્શ્યોરન્સની સુવિધા દેશમાં હાજર કાયમી અને ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને આશ્રિતો માટે ઉપલબ્ધ હશે.

*ત્યારે વધુમાં વધુ 7 સભ્યો જોડાઈ શકે*
આ એર ઈન્ડિયા દ્વારા કર્મચારીઓને પૂરા પાડવામાં આવતા ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સમાં કર્મચારી પાસે રૂ. 7.5 લાખની વીમાની રકમ હશે. જો કે આ એક પરિવારના વધુમાં વધુ 7 સભ્યો આમાં ભાગ લેશે .

જો કે આમાં કર્મચારીની પત્ની, ત્રણ બાળકો અને 2 માતા-પિતા ,સસરાનો સમાવેશ થશે. આમા પગાર કપાત પણ પાછો ખેંચી લેવાયો છે એ અગાઉ, એર ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન કંપનીના કર્મચારીઓના પગારમાં કાપ પાછો ખેંચાશે . પરંતુ આ ફેરફાર પ્રથમ એપ્રિલથી લાગુ કરાયો છે. જેમાં આવી સ્થિતિમાં બેક ટુ બેક ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સની સુવિધા કર્મચારીઓ અપાઈ છે .

હાલ દેશમાં કોરોના ના કેસમાં થયેલા ઘટાડાને અને એરલાઇન સેક્ટરમાં રિકવરીને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે

संबंधित पोस्ट

PMનો યુરોપ પ્રવાસ LIVE: મોદી બર્લિન પહોંચતા બાળકોને મળ્યા, ટૂંક સમયમાં જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ઝને મળશે

પેન્શન લાભાર્થીઓને મોટો ફટકો, આ કામ નહીં થાય તો પેન્શન બંધ થઈ જશે

Karnavati 24 News

યુનિફોર્મ સિવિલ કોર્ડ મામલે હાઈકોર્ટે કહ્યું- રાજ્યોમાં સમિતિની રચના થયા તો ખોટું શું છે?

Admin

ખારવા પંચ ભોઇ પંચ છડીએ ધોળીકુઈમાં નામનું રોકાણ કર્યું તો વાલ્મિકી પંચની છડીએ આલી હરીજન વાસ માં રોકાણ કર્યું હતું

Karnavati 24 News

7 ફેરા માટે એકલા, કારણ કે વર પણ એક જ હતોઃ ગુજરાતી યુવતીએ જાતે જ પોતાની માંગણી ભરી, પંડિત ન આવ્યા તો મોબાઈલ પર થયો મંત્રોચ્ચાર

Karnavati 24 News

ભાજપે સંકલ્પ પત્રમાં આપ્યા મોટા 30 વચનો – ખેડૂત, મહિલા, યુવા ઉપરાંત આરોગ્ય સેવાને મહત્વ

Admin
Translate »