Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાવનગરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એનસીપી સક્રિય બન્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન મામલે આ વાત કહી

ભાવનગરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એનસીપી સક્રિય બન્યું છે, ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધનને લઇને એનસીપી પ્રફુલ પટેલે સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાને લઈને તૈયારીઓ દર્શાવી છે.

ખાસ કરીને આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અંદર ત્રિપાંખિયો જંગ જોવા મળશે ત્યારે ભાજપ કોંગ્રેસ જેવા મોટા પક્ષોની સાથે આમ આદમી પાર્ટી પણ મોટા પક્ષ તરીકે આ વખતે ઉભરી રહ્યું છે અને 182 સીટ ઉપર ચૂંટણી લડવા માટે સજ્જ બન્યું છે. ત્યારે એનસીપીએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનને લઇને જણાવ્યું હતું. પ્રફુલ પટેલે
નિવેદન આપતા કહ્યું હતું કે, જો યોગ્ય રીતે ગઠબંધન કરવા માટે તૈયાર હોય તો અમે ગઠબંધન જરૂરથી કરીશું. જેથી આ વખતે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તો નવાઈ નહીં.  તેમણે એ પણ કહ્યું હતું કે અમે વ્યવહારિક ગઠબંધન કરવા માંગીએ છીએ તેવું તેમણે જણાવ્યું હતું.

ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ એ સક્રીય પાસું માનવામાં આવે છે. જ્યારે અેનસપી તેની સરખામણીમાં કમાલ કરવામાં કામયાબ નથી થઈ. જો કે, ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે હજુ સુધી કોઈને ફાવટ પણ જડી નથી ત્યારે હવે જોવાનું એ છે કે, યા ત્રિ પાંિખયા જંગમાં શું પરીણામ વિધાનસભાની ચૂંટણી પહેલા જોવા મળી શકે છે.

संबंधित पोस्ट

અનુ.જાતિ મોરચા દ્વારા માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

પશ્ચિમ બંગાળ ના TMC સાંસદ વિરુદ્ધ ભરૂચ માં અપાયું આવેદનપત્ર

Karnavati 24 News

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

કેબિનેટ બેઠકમાં બિલો, બજેટના એલોકેશન, વડાપ્રધાનના પ્રવાસને લઈને થઈ ચર્ચા

Karnavati 24 News