Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટ આજે દિનદયાળ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યાઆજે વેરાવળ મુકામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં વેરાવળ શહેર તેમજ તાલુકાના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ પૂર્વ મંત્રી જસાભાઈ બારડ અને કાર્યકરોએ દિન દયાલ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યા તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોને અનેકો સંદેશો આપ્યા તેમાં નાનામાં નાના માણસ નો કામ થાય અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર લોકો માટે ઉપયોગી રહે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા છે તે લોકોના કામ માટે ખડે પગે રહી ને કામ કરે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મજબૂરીથી કામ કરે છે એ જ શહેરીજનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય પોતાનો સમય ફાળવીને તે કોઇપણ પદ પર હોય તે સદા કાર્યકર તરીકે કામ કરતો હોય છે આજે આપણી ભારતીય જનતા પાર્ટી કમળ કાર્યકરોએ ખીલા આવ્યું છે અને તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત છે અને તેઓ આ કામ પૂરી ઇમાનદારીથી કરતા હોય છે એવું જણાવ્યું હતું અને સંપૂર્ણ કાર્યક્રમ પૂરો કર્યો હતો

संबंधित पोस्ट

ભાજપમાં જોડાવવાની ચર્ચા અને વિધાનસભાના સત્ર પહેલા આપના 5 ધારાસભ્યો કેજરીવાલને મળ્યા

Admin

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો અને સુરત ચાર કાર્યકરોને પાસા હેઠળ જેલમાં મોકલાતા કોંગ્રેસીઓમાં રોષ

 જામનગર બાર એસોસિએશનના આઠમી વાર પ્રમુખ બનતા સુવા

Karnavati 24 News

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

Karnavati 24 News

ઉદ્ધવ મહારાષ્ટ્રના લોકો સાથે વાત કરશેઃ શિંદેએ પાર્ટી પર દાવેદારી નોંધાવ્યા બાદ ઉદ્ધવ FB લાઈવ કરશે, 5 વાગ્યા હતા, હજુ શરૂ નથી થયું

Karnavati 24 News