Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટ આજે દિનદયાળ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યાઆજે વેરાવળ મુકામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં વેરાવળ શહેર તેમજ તાલુકાના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ પૂર્વ મંત્રી જસાભાઈ બારડ અને કાર્યકરોએ દિન દયાલ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યા તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોને અનેકો સંદેશો આપ્યા તેમાં નાનામાં નાના માણસ નો કામ થાય અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર લોકો માટે ઉપયોગી રહે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા છે તે લોકોના કામ માટે ખડે પગે રહી ને કામ કરે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મજબૂરીથી કામ કરે છે એ જ શહેરીજનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય પોતાનો સમય ફાળવીને તે કોઇપણ પદ પર હોય તે સદા કાર્યકર તરીકે કામ કરતો હોય છે આજે આપણી ભારતીય જનતા પાર્ટી કમળ કાર્યકરોએ ખીલા આવ્યું છે અને તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત છે અને તેઓ આ કામ પૂરી ઇમાનદારીથી કરતા હોય છે એવું જણાવ્યું હતું અને સંપૂર્ણ કાર્યક્રમ પૂરો કર્યો હતો

संबंधित पोस्ट

આમ આદમી પાર્ટીએ વધુ એક સંગઠનના માળખાની જાહેરાત કરી, કાર્યભાર સોંપવામાં આવ્યો

Admin

जी-20 की भारत के सभी प्रदेशों में 200 मीटिंग्स होंगी: प्रदेश नीति के साथ प्रदेश नीति बढ़ाना मुख्य उद्देश्य

Admin

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર K.N. હાઈસ્કૂલમાં શાળાના જ છાત્રોને એડમિશન ન મળતાં રોષ.

Karnavati 24 News

હળવદના ચરાડવા ગામે ઉકરડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ખાતે શપથ લેતા 85 માણાવદર મેંદરડા બેઠકના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી

Admin

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News