Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટ આજે દિનદયાળ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યાઆજે વેરાવળ મુકામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં વેરાવળ શહેર તેમજ તાલુકાના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ પૂર્વ મંત્રી જસાભાઈ બારડ અને કાર્યકરોએ દિન દયાલ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યા તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોને અનેકો સંદેશો આપ્યા તેમાં નાનામાં નાના માણસ નો કામ થાય અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર લોકો માટે ઉપયોગી રહે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા છે તે લોકોના કામ માટે ખડે પગે રહી ને કામ કરે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મજબૂરીથી કામ કરે છે એ જ શહેરીજનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય પોતાનો સમય ફાળવીને તે કોઇપણ પદ પર હોય તે સદા કાર્યકર તરીકે કામ કરતો હોય છે આજે આપણી ભારતીય જનતા પાર્ટી કમળ કાર્યકરોએ ખીલા આવ્યું છે અને તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત છે અને તેઓ આ કામ પૂરી ઇમાનદારીથી કરતા હોય છે એવું જણાવ્યું હતું અને સંપૂર્ણ કાર્યક્રમ પૂરો કર્યો હતો

संबंधित पोस्ट

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

Karnavati 24 News

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ ઇમરાન પ્રતાપગઢી સામે થયેલ એફઆઈઆર થઈ રદ

Gujarat Desk

આજ નું પંચાંગ (28/05/2025)

Gujarat Desk

વૈશ્વિક અનિશ્ચિતતાથી ખાનગી ઈન્વેસ્ટમેન્ટ ધીમું, લાંબા ગાળે તેજીનો અંદાજ…!!

Gujarat Desk

કપિલ શર્માને ખંડણીના કોલ અને ધમકીભર્યા વીડિયો બનાવવા બદલ બંગાળના એક વ્યક્તિની ધરપકડ

Gujarat Desk

રાજ્ય માં પવનની દિશા બદલાતા ગરમીમાં આંશિક ઘટાડાનો અનુભવ થશે

Gujarat Desk
Translate »