Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

IIM અમદાવાદ નો લોગો બદલવાના મામલે મામલો ગરમાયો, ગવર્નીંગ બોડી અને ફેકલ્ટી આમને સામને

IIM અમદાવાદ નો લોગો બદલવાનો મુદ્દો ગરમાયો છે. અધ્યાપકોની જાણ બહાર લોગો બદલવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 45 અધ્યાપકોએ બોર્ડ ઓફ ડિરેક્ટર ને વાંધો ઉઠાવ્યો છે lIm ડિરેકટર ને
તેમને આ બાબતે પત્ર લખીને વાંધો ઉઠાવ્યો છે ત્યારે આ બાબત સંપૂર્ણ આશ્ચર્યજનક છે. આ નિર્ણય પોતાના મૂળભૂત ઉલ્લંઘન સમાન છે તેવું તેના પ્રોફેસરોનું કહેવું છે.

પ્રોફેસર બોડીનું કહેવું છે કે આ બાબતની જાણ કેમ અમને નથી કરાઈ અમારી સલાહ નથી લેવામાં આવી અને પ્રસ્તાવ પણ નથી મૂકવામાં આવ્યો જ્યારે સામાન્ય સંજોગોમાં IIM ની અંદર અગત્યનો કોઈ મુદ્દો હોય ત્યારે એક પ્રસ્તાવ મુકવામાં આવે છે અને ગવરનિંગ બોર્ડિં અને પ્રોફેસરો વચ્ચે ચર્ચા થાય છે અને ત્યાર બાદ પ્રસ્તાવ પર ચર્ચા થયા બાદ નિર્ણય લેવામાં આવે છે. આ વખતે ફેકલ્ટી કાઉન્સિલના સભ્યોનું કહેવું છે કે આ બાબતે કોઈ રજૂઆત કરવામાં નથી આવી ત્યારે સોશિયલ મીડિયા ની અંદર પણ આ મુદ્દો વાયરલ થયો છે ગવરનિંગ બોડો અને ફેકલ્ટી ની બોડી એ સામસામે આવી ગયા છે. જેને લઇને વાતાવરણ ગરમાયું છે.

संबंधित पोस्ट

સ્ટોક અપડેટ: સુપ્રિયા લાઇફસાયન્સની મજબૂત સૂચિ, રોકાણકારોને ક્યાં ફાયદો થઈ રહ્યો છે તે શોધો

Karnavati 24 News

અદાણી પાવર ના શેર માં આવ્યો ઉછાળો આ કારણ થી આવ્યો ઉછાળો

Karnavati 24 News

પાકિસ્તાનના હાલ બેહાલ, ટામેટા 500 રૂપિયા કિલો તો ડુંગળીની કિંમત 400 રૂપિયાને પાર

Karnavati 24 News

દેશની ફોરેન કરન્સી રિઝર્વમાં ત્રણ સપ્તાહના ઘટાડા બાદ ફરી વધારો

Karnavati 24 News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ગોલ્ફ કાર્ટમાં બેસી સમગ્ર વટેશ્વર વનનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું, પ્રદર્શિત શિલ્પો અને ચિત્રો અંગે વિગતવાર માહિતી મેળવી

Karnavati 24 News

મારુતિની આ 3 સસ્તી કાર, લોકોએ કરી ધૂમ ખરીદી, પ્રારંભિક કિંમત 3.39 લાખ અને આપે છે 31 કિમી સુધીની માઈલેજ

Karnavati 24 News