Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ઓલપાડ : કીમ ગામે કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું

સુરત જીલ્લાના ઓલપાડના કીમ ગામે આવેલ આંબેડકર સર્કલ પર સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું હતું. સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજી ની 88મી જન્મજયંતી નિમિત્તે સુરત થી 35 કિલોમીટર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંમ સૈનિક દળ દ્વાર ઓલપાડના કીમ ખાતે આવેલ આંબેડકર સર્કલ પર કાશીરામજી અને ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સલામીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કીમ આંબેડકર કમિટીના પ્રમુખ જગદીશ જાંબુ, ઉપપ્રમુખ અનવર સલમાની અને ડો. બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ પીપોદરાના પ્રમુખ મહેશ પરમાર સહિત સ્વયંમ સૈનિક દળના કાર્યકર્તા ગામના વડીલો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાશીરામજી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપી હતી. સલામીના કાર્યક્રમ દરમ્યાન મોટી સઁખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 35 કિલોમીટરની બાઇક રેલીમાં મોટી સઁખ્યામાં યુવાનો જોડાયા હતા .સુરત જિલ્લાના ઓલપાડના કીમ ગામે આવેલ આંબેડકર સર્કલ પર સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું હતું.

संबंधित पोस्ट

શિક્ષકોના બદલી કેમ્પ માટેની તારીખો જાહેર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

Admin

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રેલી યોજી આપવામાં આવ્યું આવેદનપત્ર

Karnavati 24 News

પેન્શન લાભાર્થીઓને મોટો ફટકો, આ કામ નહીં થાય તો પેન્શન બંધ થઈ જશે

Karnavati 24 News

તમારું પણ આ બેન્કમાં ખાતું હોય તો થઇ જાઓ સાવધાન, 22 સપ્ટેમ્બરથી બેન્કને લાગી જશે તાળા, RBIએ લાઇસન્સ રદ્દ કર્યું

Karnavati 24 News

પ્રાકૃતિક ખેતીના આ મિશનને સતત નજીકથી જોઈ રહ્યો છું અને પ્રગતિ જોઈને મને ખરેખર આનંદ થાય છે PM

Karnavati 24 News

ખારવા પંચ ભોઇ પંચ છડીએ ધોળીકુઈમાં નામનું રોકાણ કર્યું તો વાલ્મિકી પંચની છડીએ આલી હરીજન વાસ માં રોકાણ કર્યું હતું

Karnavati 24 News
Translate »